પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/વાગભિવ્યક્તિના દોષો અને દોષવિવેક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 28: Line 28:
આ સંદર્ભમાં એક અંગ્રેજ વિવેચકે કરેલું એક નિરીક્ષણ ઉપયોગી થાય એવું છે. એમણે કહ્યું છે કે રોમન કવિઓમાં ઍલિગઝાંડ્રિઆના મહાન કવિ કૅલિમકસનો સર્વાંગસંપૂર્ણ ને નાનકડી ઉત્તમ રચનાનો આદર્શ પ્રતિષ્ઠિત હતો; લૉંજાઇનસનું કાવ્યદોષ પરત્વેનું આ પ્રતિપાદન એની સામે મુકાયેલું છે. એટલે કે શ્રેષ્ઠતા સર્વાંગસંપૂર્ણ જ હોય એ આવશ્યક નથી, ઘણી વાર એ સદોષ હોય છે એવું સ્થાપવા એ તાકે છે.
આ સંદર્ભમાં એક અંગ્રેજ વિવેચકે કરેલું એક નિરીક્ષણ ઉપયોગી થાય એવું છે. એમણે કહ્યું છે કે રોમન કવિઓમાં ઍલિગઝાંડ્રિઆના મહાન કવિ કૅલિમકસનો સર્વાંગસંપૂર્ણ ને નાનકડી ઉત્તમ રચનાનો આદર્શ પ્રતિષ્ઠિત હતો; લૉંજાઇનસનું કાવ્યદોષ પરત્વેનું આ પ્રતિપાદન એની સામે મુકાયેલું છે. એટલે કે શ્રેષ્ઠતા સર્વાંગસંપૂર્ણ જ હોય એ આવશ્યક નથી, ઘણી વાર એ સદોષ હોય છે એવું સ્થાપવા એ તાકે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = ઉદાત્તતાના અન્ય સ્રોત : ૧. વિસ્તરણ
|next = ઉદાત્તતાની કસોટી
}}
19,010

edits

Navigation menu