31,512
edits
No edit summary |
No edit summary |
||
| Line 17: | Line 17: | ||
ઍરિસ્ટૉટલની વિચારણામાં આવશ્યક અને આકસ્મિક અંશો કેવા ગૂંથાતા ગયા છે! છતાં એમનાં મૂળભૂત વિચારબિંદુઓ આજે પણ કેવાં આધારરૂપ અને માર્ગદર્શક બની શકે છે! આમાં જ ઍરિસ્ટૉટલની સ્થાયી મૂલ્યવત્તા રહેલી છે. યુરોપની સાહિત્યવિચારણાએ તો ઍરિસ્ટૉટલનું અવલંબન લઈને જ આગળ ગતિ કરી છે. ઍરિસ્ટૉટલે કાવ્યતત્ત્વને બીજાં તત્ત્વોથી અલગ કરી જોવાનો પ્રથમ વાર પ્રયાસ કર્યો, એથી એ સ્વચ્છ જોઈ શક્યા અને એને હાથે કવિતાની પ્રાણપ્રતિષ્ઠા થઈ. | ઍરિસ્ટૉટલની વિચારણામાં આવશ્યક અને આકસ્મિક અંશો કેવા ગૂંથાતા ગયા છે! છતાં એમનાં મૂળભૂત વિચારબિંદુઓ આજે પણ કેવાં આધારરૂપ અને માર્ગદર્શક બની શકે છે! આમાં જ ઍરિસ્ટૉટલની સ્થાયી મૂલ્યવત્તા રહેલી છે. યુરોપની સાહિત્યવિચારણાએ તો ઍરિસ્ટૉટલનું અવલંબન લઈને જ આગળ ગતિ કરી છે. ઍરિસ્ટૉટલે કાવ્યતત્ત્વને બીજાં તત્ત્વોથી અલગ કરી જોવાનો પ્રથમ વાર પ્રયાસ કર્યો, એથી એ સ્વચ્છ જોઈ શક્યા અને એને હાથે કવિતાની પ્રાણપ્રતિષ્ઠા થઈ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''પાદટીપ''' | |||
{{reflist}} | |||
{{center|૦}} | {{center|૦}} | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||