ભજનરસ/જ્ઞાન ગરીબી સાચી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| જ્ઞાન ગરીબી સાચી | }} {{Block center|<poem> '''જ્ઞાન ગરીબી સાચી સંતો,''' {{right|'''જ્ઞાન ગરીબી સાચી,'''}} '''બિન સમજ્યા સાધુ હોઈ બેઠા,''' {{right|'''રૂદિયે હાંડી કાચી રે-'''}} '''ભેખ લિયા પણ ભેદ ન જાન્યા,''' {{right|'''બેલ ફર...")
 
No edit summary
Line 24: Line 24:
{{right|'''હીરો હાથ ન આવે રે-'''}}
{{right|'''હીરો હાથ ન આવે રે-'''}}
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
આત્મજ્ઞાન અને એનો જીવનમાં વિનિયોગ કેવો હોય તે દર્શાવતું આ ભજન છે.
જ્ઞાનીનાં પ્રખર સૂર્પીકરણ અને યોગીની ધધખતી ધૂણીને પ્રેમની ચાંદનીમાં ભીંજવી, નિતારી કબીરે આ 'જ્ઞાન ગરીબી' શબ્દ આપ્યો છે. જ્ઞાનીને અહનો ભય અને યોગીને સિદ્ધાઈનો. આ બંનેમાંથી બચવાનો માર્ગ સંતોએ શોધી કાઢ્યો. કબીરના આ ટંકશાળી શબ્દ જ્ઞાન-ગરીબી’નો રણકો પછી તો સંતવાણીમાં વારંવાર સંભળાયા કરે છે. જ્ઞાન-ગરીબી સંતની સેવા' એ સંતોની જીવનવાણી બની ગઈ.
{{Poem2Close}}
{{center|જ્ઞાન ગરીબી... હાંડી કાચી.}}
{{Poem2Open}}
જ્ઞાન સાથે નમ્રતા આવે ત્યારે જ જ્ઞાનનું ફળ પાક્યું ગણાય. આંબો ફળે ને નમે એમ શાની રસ-મધુર આત્માનંદથી ભર્યો ભર્યો ઝૂકી પડે. આ સમજણ વિના જેણે સાધુનો વેષ લીધો એ જાણે કાચી માટીના વાસણમાં નીર ભરવા નીકળ્યા હોય એના જેવા છે. આત્મતત્ત્વ જાણ્યા વિના શરીર સાથે જોડાયેલું જીવન કાચી હાંડી જેવું છે. કબીરે એક જગ્યાએ કહ્યું છે :
{{Poem2Close}}
19,010

edits