19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| જ્ઞાન ગરીબી સાચી | }} {{Block center|<poem> '''જ્ઞાન ગરીબી સાચી સંતો,''' {{right|'''જ્ઞાન ગરીબી સાચી,'''}} '''બિન સમજ્યા સાધુ હોઈ બેઠા,''' {{right|'''રૂદિયે હાંડી કાચી રે-'''}} '''ભેખ લિયા પણ ભેદ ન જાન્યા,''' {{right|'''બેલ ફર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 24: | Line 24: | ||
{{right|'''હીરો હાથ ન આવે રે-'''}} | {{right|'''હીરો હાથ ન આવે રે-'''}} | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | |||
આત્મજ્ઞાન અને એનો જીવનમાં વિનિયોગ કેવો હોય તે દર્શાવતું આ ભજન છે. | |||
જ્ઞાનીનાં પ્રખર સૂર્પીકરણ અને યોગીની ધધખતી ધૂણીને પ્રેમની ચાંદનીમાં ભીંજવી, નિતારી કબીરે આ 'જ્ઞાન ગરીબી' શબ્દ આપ્યો છે. જ્ઞાનીને અહનો ભય અને યોગીને સિદ્ધાઈનો. આ બંનેમાંથી બચવાનો માર્ગ સંતોએ શોધી કાઢ્યો. કબીરના આ ટંકશાળી શબ્દ જ્ઞાન-ગરીબી’નો રણકો પછી તો સંતવાણીમાં વારંવાર સંભળાયા કરે છે. જ્ઞાન-ગરીબી સંતની સેવા' એ સંતોની જીવનવાણી બની ગઈ. | |||
{{Poem2Close}} | |||
{{center|જ્ઞાન ગરીબી... હાંડી કાચી.}} | |||
{{Poem2Open}} | |||
જ્ઞાન સાથે નમ્રતા આવે ત્યારે જ જ્ઞાનનું ફળ પાક્યું ગણાય. આંબો ફળે ને નમે એમ શાની રસ-મધુર આત્માનંદથી ભર્યો ભર્યો ઝૂકી પડે. આ સમજણ વિના જેણે સાધુનો વેષ લીધો એ જાણે કાચી માટીના વાસણમાં નીર ભરવા નીકળ્યા હોય એના જેવા છે. આત્મતત્ત્વ જાણ્યા વિના શરીર સાથે જોડાયેલું જીવન કાચી હાંડી જેવું છે. કબીરે એક જગ્યાએ કહ્યું છે : | |||
{{Poem2Close}} | |||
edits