અરૂપસાગરે રૂપરતન/કૃતિ-પરિચય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 3: Line 3:
{{Heading|અરૂપસાગરે રૂપરતન}}
{{Heading|અરૂપસાગરે રૂપરતન}}


{{Poem2Open}}
હવે પછીનાં પાનાંમાં એક નિબંધ-સર્જકના અંતરંગમાં આપણે પ્રવેશ કરવાના છીએ. આ 30-40 ટૂંકા ગદ્ય-આલેખોમાં મોટી સમૃદ્ધિ ભરેલી છે. અહીં પ્રકૃતિનો ઊંડો આહ્લાદ છે, પંખીઓ અંગેનું કુતૂહલ અને જાણકારી છે, અહીં વ્યિક્ત-સંબંધોની ઉષ્મા અને ધન્યતાના અનુભવો છે.
હવે પછીનાં પાનાંમાં એક નિબંધ-સર્જકના અંતરંગમાં આપણે પ્રવેશ કરવાના છીએ. આ 30-40 ટૂંકા ગદ્ય-આલેખોમાં મોટી સમૃદ્ધિ ભરેલી છે. અહીં પ્રકૃતિનો ઊંડો આહ્લાદ છે, પંખીઓ અંગેનું કુતૂહલ અને જાણકારી છે, અહીં વ્યિક્ત-સંબંધોની ઉષ્મા અને ધન્યતાના અનુભવો છે.


Line 14: Line 15:


વાચકને એમાં પ્રવેશવા એ નિમંત્રણ આપી રહ્યું છે.
વાચકને એમાં પ્રવેશવા એ નિમંત્રણ આપી રહ્યું છે.
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu