ભજનરસ/અગમ ભૂમિ દરશાયા: Difference between revisions

+1
No edit summary
(+1)
 
Line 26: Line 26:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
'''‘અગમ અગોચર ગમિ નહીં,'''
'''‘અગમ અગોચર ગમિ નહીં,'''{{gap}}
{{right|'''તહૌં જગમગે જ્યોતિ,'''}}  
{{right|'''તહૌં જગમગે જ્યોતિ,'''}}  
'''જહાઁ બીરા બંદિગી,'''  
'''જહાઁ બીરા બંદિગી,'''  
Line 33: Line 33:
{{Poem2Open}}
{{Poem2Open}}
સામાન્ય બુદ્ધિને જેની સમજ નથી પડતી એવી એક પ્રજ્ઞાથી ઝળહળ થતી સ્થિતિ છે. ત્યાં નથી ભજન-કીર્તન, નથી પાપપુણ્ય કે નથી છૂતાછૂત.  
સામાન્ય બુદ્ધિને જેની સમજ નથી પડતી એવી એક પ્રજ્ઞાથી ઝળહળ થતી સ્થિતિ છે. ત્યાં નથી ભજન-કીર્તન, નથી પાપપુણ્ય કે નથી છૂતાછૂત.  
'''પૃથ્વી જલ.. ખેલ રચાયા.'''  
{{Poem2Close}}
{{center|'''પૃથ્વી જલ.. ખેલ રચાયા.'''}}
{{Poem2Open}}
સૃષ્ટિક્રમ પ્રમાણે એક તત્ત્વમાંથી અનેકનો વિસ્તાર થાય છે. સંહારક્રમમાં અનેકનો એકમાં લય કરવો પડે છે. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વીનો લય એટલે આ પંચતત્ત્વની તન્માત્રા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ૫૨ વિજય. છેવટે શબ્દ, તન્માત્રાનો ગુંજાર-ઝંકાર અનાયાસ, અનાહત થાય છે ત્યારે વર્ણમાત્રનો નાદમાં લય થાય છે. આ નાદનો જ્યોતિબિંદુમાં અને જ્યોતિબિંદુનો પરમ તત્ત્વમાં લય થાય છે. એ જ અસલ ઘરની પ્રાપ્તિ. કબીરે આ અનુભવ એક પદમાં આ રીતે વ્યક્ત કર્યો છે :
સૃષ્ટિક્રમ પ્રમાણે એક તત્ત્વમાંથી અનેકનો વિસ્તાર થાય છે. સંહારક્રમમાં અનેકનો એકમાં લય કરવો પડે છે. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વીનો લય એટલે આ પંચતત્ત્વની તન્માત્રા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ૫૨ વિજય. છેવટે શબ્દ, તન્માત્રાનો ગુંજાર-ઝંકાર અનાયાસ, અનાહત થાય છે ત્યારે વર્ણમાત્રનો નાદમાં લય થાય છે. આ નાદનો જ્યોતિબિંદુમાં અને જ્યોતિબિંદુનો પરમ તત્ત્વમાં લય થાય છે. એ જ અસલ ઘરની પ્રાપ્તિ. કબીરે આ અનુભવ એક પદમાં આ રીતે વ્યક્ત કર્યો છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
'''પૃથ્વી કા ગુણ પાણી સોષ્યા,'''
'''પૃથ્વી કા ગુણ પાણી સોષ્યા,'''{{gap|4em}}
{{right|'''પાણી તેજ મિલાવહિંગ,'''}}
{{gap}}'''પાણી તેજ મિલાવહિંગ,'''
'''તેજ પવન મિલિ, પવન સબદ મિલિ,'''
'''તેજ પવન મિલિ, પવન સબદ મિલિ,'''
{{right|'''સહજ સમાધિ લગાવહિંગે.'''}}
{{gap}}'''સહજ સમાધિ લગાવહિંગે.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 47: Line 49:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''આપ જૉનિ ઉલટિ લે આપ,'''
'''આપ જૉનિ ઉલટિ લે આપ,'''
{{right|'''તૌ નહીં વ્યાપે તી તાપ.'''}}
{{gap|3em}}'''તૌ નહીં વ્યાપે તી તાપ.'''
 
'''અબ મન ઉલટિ સનાતન હૂવા,'''
'''અબ મન ઉલટિ સનાતન હૂવા,'''
{{right|'''તબ હમ જાનાં જીવતા મૂવા.''' }}
{{gap|3em}}'''તબ હમ જાનાં જીવતા મૂવા.'''  
 
'''કહૈ કબીર સુખ સહજ સમાઊં,'''
'''કહૈ કબીર સુખ સહજ સમાઊં,'''
'''આપ ન ડર, ન ઔર ડરાઉં.'''
{{gap|3em}}'''આપ ન ડર, ન ઔર ડરાઉં.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 61: Line 61:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''તિન લોક પર ચોથા દેશા,'''  
'''તિન લોક પર ચોથા દેશા,'''  
{{right|'''ચોથે ઘર મેં કિયા પ્રવેશા,'''}}
{{gap|3em}}'''ચોથે ઘર મેં કિયા પ્રવેશા,'''
'''તાકા ખોજ કરો જન કોઈ,'''  
'''તાકા ખોજ કરો જન કોઈ,'''  
{{right|'''રૂદિયા કમલ વિચારી જોઈ.'''}}
{{gap|3em}}'''રૂદિયા કમલ વિચારી જોઈ.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હૃદય-ગ્રંથિનો ભેદ થતાં માયાસૃષ્ટિ વિલીન થાય છે અને ભગવદ્-લીલા અનુભવી શકાય છે. તૂરીયાનો આ ખેલ અખંડ ચૈતન્યનો વિલાસ છે.  
હૃદય-ગ્રંથિનો ભેદ થતાં માયાસૃષ્ટિ વિલીન થાય છે અને ભગવદ્-લીલા અનુભવી શકાય છે. તૂરીયાનો આ ખેલ અખંડ ચૈતન્યનો વિલાસ છે.  
કોન ઉપજે... જલસે ન્યારા.  
{{Poem2Close}}
{{center|'''કોન ઉપજે... જલસે ન્યારા.'''}}
{{Poem2Open}}
પિંડ અને બ્રહ્માંડનો વિચાર કરતાં કોની ઉત્પત્તિ, કોનો વિનાશ, કોણ પાર ઊતરે ને કોણ પાર ઉતારે—આ ખોજનો અંત એક જ અખંડ  
પિંડ અને બ્રહ્માંડનો વિચાર કરતાં કોની ઉત્પત્તિ, કોનો વિનાશ, કોણ પાર ઊતરે ને કોણ પાર ઉતારે—આ ખોજનો અંત એક જ અખંડ  
અસ્તિત્વની પ્રાપ્તિમાં આવે છે. જળનો તરંગ જેમ જળથી જુદો નથી એમ આ જગતનાં વિવિધ, વિરોધાભાસી અને વિનાશશીલ પરિબળો એક જ પરમ તત્ત્વનો ખેલ છે. જગદીશ જગતથી જુદો નથી. આત્મા ૫રમાત્માથી ન્યારો નથી. કબીર કહે છે :  
અસ્તિત્વની પ્રાપ્તિમાં આવે છે. જળનો તરંગ જેમ જળથી જુદો નથી એમ આ જગતનાં વિવિધ, વિરોધાભાસી અને વિનાશશીલ પરિબળો એક જ પરમ તત્ત્વનો ખેલ છે. જગદીશ જગતથી જુદો નથી. આત્મા ૫રમાત્માથી ન્યારો નથી. કબીર કહે છે :  
Line 73: Line 75:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''જૈસે જલહિ તરંગ તરંગની'''
'''જૈસે જલહિ તરંગ તરંગની'''
{{right|'''ઐસે હમ દિખલાંવહિંગ,'''}}
{{gap|3em}}'''ઐસે હમ દિખલાંવહિંગ,'''  
'''કહે ક્બીર સ્વામી સુખસાગર'''  
'''કહે ક્બીર સ્વામી સુખસાગર'''  
{{right|'''હંસહિ ભેંસ મિલાવહિંગે.'''}}
{{gap|3em}}'''હંસહિ ભેંસ મિલાવહિંગે.'''  
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જીવ જ્યારે પોતાના શિવત્વને પામે ત્યારે જ તેની પાંખોને વિશ્રામ મળે અને આંખોને નિત્યનું આનંદધામ.  
જીવ જ્યારે પોતાના શિવત્વને પામે ત્યારે જ તેની પાંખોને વિશ્રામ મળે અને આંખોને નિત્યનું આનંદધામ.  
'''ભરિયા કુંભ... વિરલા જ્ઞાની.'''  
{{Poem2Close}}
{{center|'''ભરિયા કુંભ... વિરલા જ્ઞાની.''' }}
{{Poem2Open}}
જળથી ભરેલો કુંભ જળમાં રાખ્યો હોય તો તેની અંદર તેમ જ બહાર પાણી જ પાણી હોય છે તેમ માટીના કુંભ સમા મનુષ્યની અંદર-બહાર એકમાત્ર પરમાત્મા સચરાચર સભર ભર્યો છે. અને કુંભ ભાંગી જતાં તે જળમાં સમાઈ જાય છે તેમ દેહનો નાશ થતાં મનુષ્ય ૫રમાત્મામાં જ વિલય પામે છે. પણ આ સત્ય કોઈ વિરલ અનુભવી જનો પામી શકે છે. એકને જીવનમુક્તિ કહેવામાં આવે છે, બીજીને વિદેહમુક્તિ  
જળથી ભરેલો કુંભ જળમાં રાખ્યો હોય તો તેની અંદર તેમ જ બહાર પાણી જ પાણી હોય છે તેમ માટીના કુંભ સમા મનુષ્યની અંદર-બહાર એકમાત્ર પરમાત્મા સચરાચર સભર ભર્યો છે. અને કુંભ ભાંગી જતાં તે જળમાં સમાઈ જાય છે તેમ દેહનો નાશ થતાં મનુષ્ય ૫રમાત્મામાં જ વિલય પામે છે. પણ આ સત્ય કોઈ વિરલ અનુભવી જનો પામી શકે છે. એકને જીવનમુક્તિ કહેવામાં આવે છે, બીજીને વિદેહમુક્તિ  
'''હતા અથાહ... જબ-પાની.'''  
{{Poem2Close}}
{{center|'''હતા અથાહ... જબ-પાની.''' }}
{{Poem2Open}}
કેવો અતાગ, અગાધ, કોયડો હતો? કેવું અચિંત્ય ગહન રહસ્ય હતું? કોટિ જન્મે પણ જેનો પાર ન આવે એમ લાગતું હતું તે મોજું ઊછળીને સાગરમાં સમાઈ જાય એમ પલક વારમાં ૫રખાઈ ગયું, ‘હું'નો લય થતાં જીવન અને મૃત્યુનો કોયડો ઊકલી ગયો. માછલી પોતે જ જ્યારે પાણીરૂપ બની ગઈ ત્યારે માછીમાર ને તેની જાળનું જોર ક્યાં રહ્યું? હવે મૃત્યુ કે માયાભાસ જેવું કાંઈ જ રહ્યું નહીં. એક અનંત મહસાગર વિલસી રહ્યો ચોપાસ.  
કેવો અતાગ, અગાધ, કોયડો હતો? કેવું અચિંત્ય ગહન રહસ્ય હતું? કોટિ જન્મે પણ જેનો પાર ન આવે એમ લાગતું હતું તે મોજું ઊછળીને સાગરમાં સમાઈ જાય એમ પલક વારમાં ૫રખાઈ ગયું, ‘હું'નો લય થતાં જીવન અને મૃત્યુનો કોયડો ઊકલી ગયો. માછલી પોતે જ જ્યારે પાણીરૂપ બની ગઈ ત્યારે માછીમાર ને તેની જાળનું જોર ક્યાં રહ્યું? હવે મૃત્યુ કે માયાભાસ જેવું કાંઈ જ રહ્યું નહીં. એક અનંત મહસાગર વિલસી રહ્યો ચોપાસ.  
માછલી પોતાનું અલગ અસ્તિત્વ મિટાવીન જળરૂપ ક્યારે બની  
માછલી પોતાનું અલગ અસ્તિત્વ મિટાવીન જળરૂપ ક્યારે બની  
Line 88: Line 94:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''‘સુરત કી બરછી સે મછલા પરોયા,'''
'''‘સુરત કી બરછી સે મછલા પરોયા,'''
'''અગમપંથ ઘર જોયા હો,'''  
{{gap|5em}}'''અગમપંથ ઘર જોયા હો,'''  
'''ધન્ય ગુરુ જેણે અલખ લખાયા'''  
'''ધન્ય ગુરુ જેણે અલખ લખાયા'''  
'''ધન્ય કબીર જશ ગાયા હો.'''  
{{gap|5em}}'''ધન્ય કબીર જશ ગાયા હો.'''  
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
શ્વાસ-ઉચ્છ્વાસ રૂપી માછલાંને જ મૃત્યુનો ભય છે ને? તે જ્યારે સુરત-તલ્લીનતાથી પરમાત્મામાં પરોવાઈ જાય ત્યારે મૃત્યુ કોને મારે? માછલીનું મૂળમાં રૂપાંતર, પ્રાણનું પરમાત્મામાં વિલીનીકરણ એ જ સહુ સાધન-ભજનનો સાર છે.  
શ્વાસ-ઉચ્છ્વાસ રૂપી માછલાંને જ મૃત્યુનો ભય છે ને? તે જ્યારે સુરત-તલ્લીનતાથી પરમાત્મામાં પરોવાઈ જાય ત્યારે મૃત્યુ કોને મારે? માછલીનું મૂળમાં રૂપાંતર, પ્રાણનું પરમાત્મામાં વિલીનીકરણ એ જ સહુ સાધન-ભજનનો સાર છે.  
'''બિન ગુરુજ્ઞાન... ગમ આવે.'''  
{{Poem2Close}}
{{center|'''બિન ગુરુજ્ઞાન... ગમ આવે.''' }}
{{Poem2Open}}
અગમપંથના અનુભવી પાસેથી પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યા વિના મનુષ્ય ધુમાડાનાં વાદળ જેવું નિરર્થક, નીરસ જીવન વિતાવે છે. વળી આ જ્ઞાન વાણીમાં આવી શકાતું નથી. ભૂંગે ગોળ ખાધા જેવી વાત છે. ગોળનો . સ્વાદ કેવો છે, એ કેમ કરી સમજાવે? મૌનથી સાંભળવાની અને મૌનથી સમવાની આ સમસ્યા છે. અહીં ‘બૈન' – વાણી કામ નથી કરતી. ‘સૈન’ એટલે કે સંકેતમાં બધું જ સમજાઈ જાય છે. કબીરના વિંધાયેલા પ્રાણનો પુકારઃ
અગમપંથના અનુભવી પાસેથી પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યા વિના મનુષ્ય ધુમાડાનાં વાદળ જેવું નિરર્થક, નીરસ જીવન વિતાવે છે. વળી આ જ્ઞાન વાણીમાં આવી શકાતું નથી. ભૂંગે ગોળ ખાધા જેવી વાત છે. ગોળનો . સ્વાદ કેવો છે, એ કેમ કરી સમજાવે? મૌનથી સાંભળવાની અને મૌનથી સમવાની આ સમસ્યા છે. અહીં ‘બૈન' – વાણી કામ નથી કરતી. ‘સૈન’ એટલે કે સંકેતમાં બધું જ સમજાઈ જાય છે. કબીરના વિંધાયેલા પ્રાણનો પુકારઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
'''ગૂંગા હૂવા બાવરા, બહરા હવા કાન,'''
'''ગૂંગા હૂવા બાવરા, બહરા હવા કાન,'''
'''પાઊંથે પંગુલ ભયા, સતગુરુ માર્યા બાણ.'''
{{gap}}'''પાઊંથે પંગુલ ભયા, સતગુરુ માર્યા બાણ.'''
</poem>}}
</poem>}}
{{HeaderNav2
{{HeaderNav2