31,365
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| નાટક નવરંગી | }} | {{Heading| નાટક નવરંગી | }} | ||
| Line 10: | Line 9: | ||
{{Gap|3em}}'''હું રે ભાઈ, આતમા છે અખંડ રે,''' | {{Gap|3em}}'''હું રે ભાઈ, આતમા છે અખંડ રે,''' | ||
'''નાદે ને બુંદે નાટક નીપજ્યું રે''' | '''નાદે ને બુંદે નાટક નીપજ્યું રે''' | ||
{{Gap|3em}}'''હું રે ભાઈ, પાંડવે બાંધ્યો પંડ રે–''' | {{Gap|3em}}'''હું રે ભાઈ, પાંડવે બાંધ્યો પંડ રે–''' | ||
'''બીજે ને બીજે બન્યાં બહુ ભાતનાં રે''' | '''બીજે ને બીજે બન્યાં બહુ ભાતનાં રે''' | ||
| Line 20: | Line 19: | ||
{{Gap|3em}}'''હાં રે ભાઈ, સોહે ચારે તન રે,''' | {{Gap|3em}}'''હાં રે ભાઈ, સોહે ચારે તન રે,''' | ||
'''પંચમને કળા પૂર્ણ પ્રગટી રે''' | '''પંચમને કળા પૂર્ણ પ્રગટી રે''' | ||
{{Gap|3em}}'''હું રે ભાઈ, સૌના સાક્ષી મન રે-''' | {{Gap|3em}}'''હું રે ભાઈ, સૌના સાક્ષી મન રે-''' | ||
'''સ્વપ્ન ધ્યાને સમું સાંપડ્યું રે''' | '''સ્વપ્ન ધ્યાને સમું સાંપડ્યું રે''' | ||
{{Gap|3em}}'''હું રે ભાઈ, આઠે બન્યાં તે અંગ રે,''' | {{Gap|3em}}'''હું રે ભાઈ, આઠે બન્યાં તે અંગ રે,''' | ||
'''નવે ને તત્ત્વમાં સૌ નીપજ્યું રે''' | '''નવે ને તત્ત્વમાં સૌ નીપજ્યું રે''' | ||
{{Gap|3em}}'''હું રે ભાઈ, લઘુ દીર્ઘ તે અંગ રે-''' | {{Gap|3em}}'''હું રે ભાઈ, લઘુ દીર્ઘ તે અંગ રે-''' | ||
'''દશે ને ઇન્દ્રિય દર્શના દેવતા રે''' | '''દશે ને ઇન્દ્રિય દર્શના દેવતા રે''' | ||
| Line 40: | Line 39: | ||
ભારતીય પરંપરા અનુસાર સૃષ્ટિ-૨ચના, તેનો વિકાસ ને વિવિધ વ્યાપાર તથા તેની પાછળ રહેલા એક જ પરમ તત્ત્વની આ ભજનમાં ઝાંખી થાય છે. | ભારતીય પરંપરા અનુસાર સૃષ્ટિ-૨ચના, તેનો વિકાસ ને વિવિધ વ્યાપાર તથા તેની પાછળ રહેલા એક જ પરમ તત્ત્વની આ ભજનમાં ઝાંખી થાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''જી રે ભાઈ નાટક... નારાયણનું રે.'''}} | {{center|'''જી રે ભાઈ નાટક... નારાયણનું રે.'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ સમસ્ત જગત એક નાટક છે, 'વિશ્વ ભાગ્યોદય કંપની'ના માલિક, નાટ્યકાર, દિગ્દર્શક અને નટ એક માત્ર નારાયણ છે. આ નાટક છે ‘નવરંગી’, નિત્ય નવા નવા રંગ જમાવે છે આ મહાનાટક મંડળી. ગઈ કાલના દૃશ્યનું આજે પુનરાવર્તન કરવાની તેને પડી નથી; રોજ નવા રંગ, રોજ નવી રોશની, રોજ નવા ખેલ ને તમાશા. | આ સમસ્ત જગત એક નાટક છે, 'વિશ્વ ભાગ્યોદય કંપની'ના માલિક, નાટ્યકાર, દિગ્દર્શક અને નટ એક માત્ર નારાયણ છે. આ નાટક છે ‘નવરંગી’, નિત્ય નવા નવા રંગ જમાવે છે આ મહાનાટક મંડળી. ગઈ કાલના દૃશ્યનું આજે પુનરાવર્તન કરવાની તેને પડી નથી; રોજ નવા રંગ, રોજ નવી રોશની, રોજ નવા ખેલ ને તમાશા. | ||