32,519
edits
No edit summary |
No edit summary |
||
| Line 47: | Line 47: | ||
'''પ્રિય ભાઈ શ્રી હરિવલ્લભ ભાયાણીને''' | '''પ્રિય ભાઈ શ્રી હરિવલ્લભ ભાયાણીને''' | ||
<br><br><br> | <br><br><br> | ||
</poem></center> | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
<big>{{center|'''લેખોના પ્રથમ પ્રકાશન વગેરેની માહિતી'''}}</big> | |||
૧. ક્રોચેનો કલાવિચાર : ‘પરબ’, જૂન ૧૯૭૬ | |||
૨. ઑબ્જેક્ટિવ કોરિલેટિવ અને વિભાવાદિ: ‘પરબ’, ઑક્ટોબર ૧૯૭૪ | |||
૩. ભારતીય કાવ્યવિચારઃ બુધસભા અને ‘કવિલોક’ યોજિત બીજા કાવ્ય સત્રમાં ૧૯૬૫માં અને વલ્લભવિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટી યોજિત ‘સાહિત્ય-સમીક્ષા ઔર શોધ’ વિશેના પરિસંવાદમાં ૧૯૬૬માં વંચાયેલો નિબંધ. પાછળથી ‘સાહિત્ય-સમીક્ષા ઔર શોધ’માં સંગૃહીત, | |||
૧૯૬૭ | |||
૪. ‘અભિનવનો રસવિચાર’ વિશે : ‘સંસ્કૃતિ’, એપ્રિલ ૧૯૭૧ | |||
૫. આકાર અને અંતસ્તત્વઃ ‘બુદ્ધિપ્રકાશ’, જૂન અને જુલાઈ ૧૯૭૧ | |||
૬. સર્જન પ્રક્રિયાઃ એક નોંધઃ ‘બુદ્ધિપ્રકાશ’, જુલાઈ ૧૯૭૧ | |||
૭. કાવ્યમાં તથ્ય અને સત્યઃ એક નોંધઃ ‘પરબ’, અંક ૧૦, ૧૯૭૮ | |||
૮. શરચ્ચંદ્રઃ જીવનઝાંખીઃ ‘ગૃહદાહ’, ૧૯૩૮ | |||
૯. રાષ્ટ્રીય એકતા અને બંગાળી સાહિત્યઃ ગૂજરાત વિદ્યાપીઠ યોજિત ‘ભાષા-સાહિત્ય દ્વારા રાષ્ટ્રીય એકતા’ વ્યાખ્યાનમાળામાં ૧૯૭૪માં વંચાયેલો નિબંધ. પાછળથી એ ‘ભાષા-સાહિત્ય દ્વારા રાષ્ટ્રીય એકતા’ પુસ્તકમાં ૧૯૭૭માં પ્રગટ થયેલો. | |||
૧૦. સજીવ બંધનઃ નિખિલ ભારત બંગ સાહિત્ય સંમેલનના ૧૯૫૭માં અમદાવાદમાં મળેલા અધિવેશનના સાહિત્ય વિભાગના ઉદ્ઘાટન પ્રસંગે કરેલા બંગાળી પ્રવચનનો મૂળ ગુજરાતી પાઠ. ‘પરબ’ અંક ૪, ૧૯૭૮ | |||
૧૧. સંસ્કૃત કવિઓની અન્યોક્તિઓઃ ‘પરબ’ અંક ૨, ૧૯૭૧ | |||
૧૨. શ્રી ઉમાશંકરનું વિવેચનકાર્યઃ વલસાડના અનિયતકાલિક ‘મિલન’નો | |||
કવિ શ્રી ઉમાશંકર જોશી અભિનંદન વિશેષાંક, ઑગસ્ટ ૧૯૭૧ | |||
૧૩. ‘નિરીક્ષા’: કવિકર્મની પરીક્ષાઃ ‘બુદ્ધિપ્રકાશ’, ફેબ્રુઆરી ૧૯૬૧ | |||
૧૪. પ્રવેશકઃ ‘બુદ્ધિપ્રકાશ’, માર્ચ ૧૯૭૩ | |||
૧૫. સમીક્ષા: શ્રી રઘુવીર ચૌધરીની નવલકથા ‘અમૃતા’ પાછળ જોડેલો લેખ, ૧૯૬૫ | |||
૧૬. આમુખઃ ‘બૃહદ ગુજરાતી ગદ્યપરિચય’નું આમુખઃ ‘વિશ્વમાનવ’, સપ્ટેમ્બર ૧૯૭૩ | |||
૧૭. ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’: પાંચમી આવૃત્તિનું અવલોકનઃ ‘શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’, જાન્યુ.-જૂન ૧૯૬૯ | |||
૧૮. ‘કથા ઓ કાહિની’: અમદાવાદની બંગાળ ક્લબ સમક્ષ વાંચેલો લેખ. ૧૯૬૧ (?) | |||
૧૯. ભર્તુહરિ નીતિશકઃ અપ્રગટ રેડિયો વાર્તાલાપ, તા. ૧૭-૧-૧૯૬૬ | |||
૨૦. કાવ્યપરિશીલનઃ ‘સાબરમતી’, ૧૯૬૯ | |||
૨૧. ત્રણ મુદ્દાનું શોધનઃ ‘બુદ્ધિપ્રકાશ’, જૂન ૧૯૬૮ | |||
૨૨. સાહિત્ય અને પ્રગતિઃ ‘સાહિત્ય અને પ્રગતિ’, ૧૯૪૦ | |||
૨૩. પત્રમ્ પુષ્પમ્ઃ ૧. આરોહણ, ‘સંસ્કૃતિ’, મે ૧૯૬૮; ૨. આરોહણ વિશે વધુ, ‘સંસ્કૃતિ’, ઑક્ટોબર ૧૯૬૮; ૩. વધામણી, ‘બુદ્ધિપ્રકાશ’, ઑગસ્ટ ૧૯૭૭; ૪. બે કહેવતો, ‘બુદ્ધિપ્રકાશ’, સપ્ટેમ્બર ૧૯૬૮; ૫. શેક્સપિયરની ઉપમા કાન્તમાં, ‘સંસ્કૃતિ’, જુલાઈ ૧૯૫૫; ૬. ‘ભરત’ એટલે ‘નાટક’ કે ‘નાટ્યશાસ્ત્ર’? ‘બુદ્ધિપ્રકાશ’, જુલાઈ ૧૯૭૫ | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||