31,395
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૨<br>‘આરોહણ' વિશે વધુ}} તંત્રીશ્રી, ‘સંસ્કૃતિ,’ {{Poem2Open}} ‘આરોહણ' કાવ્યના શ્રી હસમુખ પાઠકે લખેલા પરિશીલન વિશેની મારી નોંધને લગતું શ્રી મનસુખલાલ ઝવેરીનું ચર્ચાપત્ર ઑગસ્ટ અંકમાં વ...") |
No edit summary |
||
| Line 7: | Line 7: | ||
૨. પણ બાકીના મુદ્દા સ્વીકારવામાં થોડી મુશ્કેલી છે. આપણે જરા વિગતે જોઈએ. | ૨. પણ બાકીના મુદ્દા સ્વીકારવામાં થોડી મુશ્કેલી છે. આપણે જરા વિગતે જોઈએ. | ||
એ ત્રણે મુદ્દાઓને જેની સાથે સંબંધ છે તે પંક્તિઓ આ પ્રમાણે છે: | એ ત્રણે મુદ્દાઓને જેની સાથે સંબંધ છે તે પંક્તિઓ આ પ્રમાણે છે: | ||
ઘણી ગિરિનિ ઔષધી, વન અનંત ફાલ્યાં ફળ્યાં, | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ઘણી ગિરિનિ ઔષધી, વન અનંત ફાલ્યાં ફળ્યાં, | |||
કુઠારિ વળિ કાછિયા, કણબિ, માળિ, વૈદ્યો અને | કુઠારિ વળિ કાછિયા, કણબિ, માળિ, વૈદ્યો અને | ||
વિવેકહત દર્દિના અધમ ઊંટવૈદ્યોય એ, | વિવેકહત દર્દિના અધમ ઊંટવૈદ્યોય એ, | ||
સમાધિછલ જાણતા, ‘ભુરકિશક્તિ સાધી અમો?' | સમાધિછલ જાણતા, ‘ભુરકિશક્તિ સાધી અમો?' | ||
બડાઈ અવરે બકે, કપટ બ્રહ્મચારી, સદા | બડાઈ અવરે બકે, કપટ બ્રહ્મચારી, સદા | ||
અધોગતિ સ્વિકારતા ચશચશી જ ગાંજાકળી. | અધોગતિ સ્વિકારતા ચશચશી જ ગાંજાકળી.</poem>}} | ||
{{Poem2Open}} | |||
શ્રી મનસુખભાઈએ પૂંછડેથી શરૂઆત કરી છે, એટલે હું પણ, સગવડ ખાતર, એ જ ક્રમને અનુસરું છું. | શ્રી મનસુખભાઈએ પૂંછડેથી શરૂઆત કરી છે, એટલે હું પણ, સગવડ ખાતર, એ જ ક્રમને અનુસરું છું. | ||
ઉપરના વાક્યના છેલ્લા ખંડનો અર્થ મેં એવો કરેલો છે કે, `અને હંમેશાં ગાંજાની ચલમ (કળી) ચડાવી અધોગતિને પામતા હોય છે.’ એને બદલે શ્રી મનસુખભાઈ આ પ્રમાણે અર્થ કરવાનું સૂચવે છે: "(ચલમમાં) ગાંજાની કળી ચશચશાવીને ફૂંકે છે ને અધોગતિને પામતા હોય છે.’ અને એમાં કારણ એ દર્શાવે છે કે, `મઠોમાં વસતા બાવા સાધુઓની અધોગતિનું કારણ તેઓ ગાંજા (જો?)* | ઉપરના વાક્યના છેલ્લા ખંડનો અર્થ મેં એવો કરેલો છે કે, `અને હંમેશાં ગાંજાની ચલમ (કળી) ચડાવી અધોગતિને પામતા હોય છે.’ એને બદલે શ્રી મનસુખભાઈ આ પ્રમાણે અર્થ કરવાનું સૂચવે છે: "(ચલમમાં) ગાંજાની કળી ચશચશાવીને ફૂંકે છે ને અધોગતિને પામતા હોય છે.’ અને એમાં કારણ એ દર્શાવે છે કે, `મઠોમાં વસતા બાવા સાધુઓની અધોગતિનું કારણ તેઓ ગાંજા (જો?)* | ||