ચિરકુમારસભા/૫: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૫ }} {{Poem2Open}} અક્ષયે કહ્યું: ‘પત્નીનું એકમાત્ર તીર્થ એનો પતિ છે. એ વાત તું માને છે કે નહિ?’ પુરબાલાએ કહ્યું: ‘પંડિત મશાયની પાસે હું શાસ્ત્રનું વિધાન લેવા નથી આવી. હું તો કહેવા આવી...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 14: Line 14:


આમ કહી એણે પરજમાં ગાવા માંડ્યું:
આમ કહી એણે પરજમાં ગાવા માંડ્યું:
{{Poem2Close}}


<poem>
સ્વર્ગે તુંને લઈ જાશે વિમાનમાં
સ્વર્ગે તુંને લઈ જાશે વિમાનમાં


Line 24: Line 26:


પુરબાલાએ કહ્યું: ‘સારું, સારું, રહો!’
પુરબાલાએ કહ્યું: ‘સારું, સારું, રહો!’
</poem>
{{Poem2Open}}


અક્ષયે કહ્યું: ‘હું થંભી રહું, ને તું જ એકલી ચાલે, એમ ને? ઓગણીસમી સદીની આ વ્યવસ્થા? ખરેખર, તું જાય છે?’
અક્ષયે કહ્યું: ‘હું થંભી રહું, ને તું જ એકલી ચાલે, એમ ને? ઓગણીસમી સદીની આ વ્યવસ્થા? ખરેખર, તું જાય છે?’
Line 35: Line 40:
અક્ષયે કહ્યું: ‘તું સ્ત્રી છે, મિલકત સોંપણીના કાયદાની તમે ખબર નથી. એટલે તો વિરહાવસ્થામાં યોગ્ય હાથની જાતે જ શોધ કરી તેને આત્મસમર્પણ કરવું પડે છે.’
અક્ષયે કહ્યું: ‘તું સ્ત્રી છે, મિલકત સોંપણીના કાયદાની તમે ખબર નથી. એટલે તો વિરહાવસ્થામાં યોગ્ય હાથની જાતે જ શોધ કરી તેને આત્મસમર્પણ કરવું પડે છે.’


પુરબાલાએ કહ્યું: ‘તમારે કંઈ બહુ શોધ કરવી પડવાની નથી.’
પુરબાલાએ કહ્યું: ‘તમારે કંઈ બહુ શોધ કરવી પડવાની નથી.’


અક્ષયે કહ્યું: ‘ના, નહિ કરવી પડે.’ આમ કહી એણે કાફીમાં ગાવા માંડ્યું:
અક્ષયે કહ્યું: ‘ના, નહિ કરવી પડે.’ આમ કહી એણે કાફીમાં ગાવા માંડ્યું:
{{Poem2Close}}


<poem>
‘કોના હાથમાં મેલું મારા પ્રાણ
‘કોના હાથમાં મેલું મારા પ્રાણ


Line 56: Line 63:


મન્મથજીને શાપ દેવાની!’
મન્મથજીને શાપ દેવાની!’
</poem>


{{Poem2Open}}
પુરબાલાએ કહ્યું: ‘બહુ થયું, તમારી શાયરી બંધ કરો હવે.’
પુરબાલાએ કહ્યું: ‘બહુ થયું, તમારી શાયરી બંધ કરો હવે.’