ચિરકુમારસભા/૧૫: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૫}} {{Poem2Open}} જગત્તારિણીએ કહ્યું: ‘બાબા અક્ષય! આ છોકરીઓનું હું શું કરું? જોને, નૃપ બેઠી બેઠી રુવે છે, ને નીર મોઢું ચડાવી ફરે છે. કહે છે: મારી નાખો તોયે હું ઓરડામાંથી બહાર મોઢું દેખા...")
 
No edit summary
Line 227: Line 227:
પછી તેણે તેમની પાસે જઈ ધીરેથી કહ્યું: ‘છોકરાઓને હવે શો જવાબ દઉં, કહો! કહી દઉં કે વહેલા અહીંથી રસ્તો માપો!’
પછી તેણે તેમની પાસે જઈ ધીરેથી કહ્યું: ‘છોકરાઓને હવે શો જવાબ દઉં, કહો! કહી દઉં કે વહેલા અહીંથી રસ્તો માપો!’


નીરબાલાએ ધીરેથી જવાબ દીધો: ‘રસિકદાદા, તમે આ શું ફાવે તેમ બક્યા કરો છો! અમે એવું ક્યાં કહીએ છીએ! અમને કંઈ ખબર હતી કે આ આવ્યા છે?’
નીરબાલાએ ધીરેથી જવાબ દીધો: ‘રસિકદાદા, તમે આ શું ફાવે તેમ બક્યા કરો છો! અમે એવું ક્યાં કહીએ છીએ! અમને કંઈ ખબર હતી કે આ આવ્યા છે?’


રસિકે શ્રીશ અને વિપિનની સામે જોઈ કહ્યું: ‘આમનું કહેવું એમ છે કે—
રસિકે શ્રીશ અને વિપિનની સામે જોઈ કહ્યું: ‘આમનું કહેવું એમ છે કે—
Line 255: Line 255:
શ્રીશે કહ્યું: ‘રસિકબાબુના અપરાધની તમે આ નિર્દોષોને શું કરવા સજા કરો છે? અમે તો જરાયે વધારે પડતી છૂટ લીધી નથી.’
શ્રીશે કહ્યું: ‘રસિકબાબુના અપરાધની તમે આ નિર્દોષોને શું કરવા સજા કરો છે? અમે તો જરાયે વધારે પડતી છૂટ લીધી નથી.’


નૃપ અને નીર ‘ન યયૌ ન તસ્થો’ ભાવ ધારણ કરી થંભી ગઈ. વિપિને નીરની સામે જોઈ કહ્યું: ‘કોઈ વખત કંઈ ભૂલ ગઈ હોય તો શું એની માફી માગવાનો પણ વખત નહિ આપો?’
નૃપ અને નીર ‘ન યયૌ ન તસ્થો’ ભાવ ધારણ કરી થંભી ગઈ. વિપિને નીરની સામે જોઈ કહ્યું: ‘કોઈ વખત કંઈ ભૂલ ગઈ હોય તો શું એની માફી માગવાનો પણ વખત નહિ આપો?’


રસિકે નીરબાલાના કાનમાં કહ્યું: ‘આ માફી વાસ્તે બિચારો ઘણા દિવસથી ઝૂરી રહ્યો છે—’
રસિકે નીરબાલાના કાનમાં કહ્યું: ‘આ માફી વાસ્તે બિચારો ઘણા દિવસથી ઝૂરી રહ્યો છે—’

Navigation menu