ચિરકુમારસભા/૧૨: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૨}} {{Poem2Open}} આગલે દિવસે પુરબાલા પોતાની માતાની સાથે કાશીથી પાછી આવી ગઈ હતી. અક્ષયે કહ્યું: ‘દેવી, અભયદાન આપો તો એક સવાલ પૂછું!’ પુરબાલાએ કહ્યું: ‘બોલો, શું પૂછવું છે?’ અક્ષયે કહ્...")
 
No edit summary
Line 18: Line 18:


અક્ષયે કહ્યું: ‘પણ એને માટે જવાબદાર તું પોતે છો. તારી ત્રણે બહેનો રાત ને દિવસે મારી કૃશતાનું હરણ કરવામાં જ લાગેલી રહેતી હતી. વિરહ કોને કહે એની મને એમણે કેમે ખબર જ પડવા દીધી નથી.’ આમ કહી એણે પીલુમાં ગાવા માંડ્યું:  
અક્ષયે કહ્યું: ‘પણ એને માટે જવાબદાર તું પોતે છો. તારી ત્રણે બહેનો રાત ને દિવસે મારી કૃશતાનું હરણ કરવામાં જ લાગેલી રહેતી હતી. વિરહ કોને કહે એની મને એમણે કેમે ખબર જ પડવા દીધી નથી.’ આમ કહી એણે પીલુમાં ગાવા માંડ્યું:  
{{Poem2Close}}
<poem>


‘વિરહે મરું મેં એવું લીધું હતું પણ!
‘વિરહે મરું મેં એવું લીધું હતું પણ!
Line 28: Line 31:


કોણે સોના-નાવડીથી કરિયું તારણ?’
કોણે સોના-નાવડીથી કરિયું તારણ?’
</poem>
{{Poem2Open}}


‘હે પ્રિયે, કાશીધામમાં કામદેવજી ભગવાન ત્રિલોચનની બીકથી છુપાઈ રહેતા લાગે છે!’
‘હે પ્રિયે, કાશીધામમાં કામદેવજી ભગવાન ત્રિલોચનની બીકથી છુપાઈ રહેતા લાગે છે!’

Navigation menu