અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/‘શોધ’ — અંગે એક શોધસફર: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 91: Line 91:
માનવ-ઇતિહાસમાં બહુ ઓછા માણસો એવા મળી આવે, જેમને યાદ કરવાથી એક પ્રજા પોતાને ભૂલવામાંથી બચી જાય. એટલે, જેમ આ શતાબ્દી વર્ષ પહેલાં તેમ એ પછી પણ ગુજરાત નહીં, સમગ્ર ભારત, બલ્કે એથીયે વધારે વ્યાપક વિદ્યાજગત અને કાવ્યજગત ઉમાશંકર જોશીને યાદ કરશે અને આવા લેખોને (વાંચ્યા પછી) અભેરાઈએ મૂકી, ભોમિયા વિના, એમની ‘શોધ’ ચાલુ રાખશે.
માનવ-ઇતિહાસમાં બહુ ઓછા માણસો એવા મળી આવે, જેમને યાદ કરવાથી એક પ્રજા પોતાને ભૂલવામાંથી બચી જાય. એટલે, જેમ આ શતાબ્દી વર્ષ પહેલાં તેમ એ પછી પણ ગુજરાત નહીં, સમગ્ર ભારત, બલ્કે એથીયે વધારે વ્યાપક વિદ્યાજગત અને કાવ્યજગત ઉમાશંકર જોશીને યાદ કરશે અને આવા લેખોને (વાંચ્યા પછી) અભેરાઈએ મૂકી, ભોમિયા વિના, એમની ‘શોધ’ ચાલુ રાખશે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|ઑક્ટોબર, ૨૦૧૦<br>વડોદરા}}
{{right|ઑક્ટોબર, ૨૦૧૦<br>વડોદરા}}<br><br>
{{right|તા. ૧૦-૧૦-૨૦૧૦<br>(આત્માની માતૃભાષા)}}<br><br>
{{right|તા. ૧૦-૧૦-૨૦૧૦<br>(આત્માની માતૃભાષા)}}<br><br>
{{HeaderNav2
{{HeaderNav2