અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/ફૂલનો લાગ્યો ફટકો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 4: Line 4:
{{center|<poem>'''એક્કેય એવું ફૂલ'''<br>'''પ્રિયકાન્ત મણિયાર'''</poem>}}
{{center|<poem>'''એક્કેય એવું ફૂલ'''<br>'''પ્રિયકાન્ત મણિયાર'''</poem>}}


{{Block center|<poem>એક્કેય એવું ફૂલ ખીલ્યું છે નહીં
{{Block center|'''<poem>એક્કેય એવું ફૂલ ખીલ્યું છે નહીં
કે જે મને હો ના ગમ્યું!
કે જે મને હો ના ગમ્યું!
જેટલાં જોયાં મને તો એ બધાં એવાં જચ્યાં
જેટલાં જોયાં મને તો એ બધાં એવાં જચ્યાં
Line 29: Line 29:
ફૂલથી કે ભૂલથી?
ફૂલથી કે ભૂલથી?
જે કંઈ ખીલ્યા તે શબ્દ મારા —
જે કંઈ ખીલ્યા તે શબ્દ મારા —
અહીંતહીં બધે વેરઈ ગયા!</poem>}}
અહીંતહીં બધે વેરઈ ગયા!</poem>'''}}


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 38: Line 38:
‘દાદાલદા’ના ચાર આવર્તનથી રચાય તે હરિગીત છંદ, જેમ કે –
‘દાદાલદા’ના ચાર આવર્તનથી રચાય તે હરિગીત છંદ, જેમ કે –
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની
{{Block center|'''<poem>જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની
{{right|– કલાપી}}</poem>}}
{{right|– કલાપી}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘દાદાલદા’ના એક અથવા વધારે આવર્તન ધરાવતી (લાંબી–ટૂંકી) પંક્તિઓથી રચાય તે છંદ ‘પરંપરિત’. ‘ફૂલનો ફટકો લાગ્યો હોય’ તે તોળીતોળીને બોલી ન શકે. માટે કવિએ આ કાવ્ય ‘પરંપરિત’માં રચ્યું છે.
‘દાદાલદા’ના એક અથવા વધારે આવર્તન ધરાવતી (લાંબી–ટૂંકી) પંક્તિઓથી રચાય તે છંદ ‘પરંપરિત’. ‘ફૂલનો ફટકો લાગ્યો હોય’ તે તોળીતોળીને બોલી ન શકે. માટે કવિએ આ કાવ્ય ‘પરંપરિત’માં રચ્યું છે.

Navigation menu