અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/પ્રેમરસ પાને તું કાવ્ય વિશે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|પ્રેમરસ પાને તું કાવ્ય વિશે|મનસુખલાલ ઝવેરી}}
{{Heading|પ્રેમરસ પાને તું કાવ્ય વિશે|મનસુખલાલ ઝવેરી}}
{{center|'''નરસિંહ'''<br>'''પ્રેમરસ પાને તું'''}}
{{center|'''નરસિંહ'''<br>'''પ્રેમરસ પાને તું'''}}
{{Block center|<poem>પ્રેમરસ પાને તું, મોરના પીછધર!</poem>}}
{{Block center|'''<poem>પ્રેમરસ પાને તું, મોરના પીછધર!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મારે તો જોઈએ તારો પ્રેમ, મોરપીછના મુગટધારી કૃષ્ણકનૈયા! એ પ્રેમના રસની તોલે શું આવી શકે તેમ છે જીવનમાં? જ્ઞાન અને વૈરાગ્યની વાતો તો છે નકામી ને નિઃસત્ત્વ. ને ચતુર્ધા મુક્તિને ય શું કરવી છે મારે? દૂબળાં ઢોર હોય તેમનું મન કશુકા જોઈને લલચાય. અમને મુક્તિ સત્ત્વ જેવી લાગતી નથી, ફોતરાં જેવી લાગે છે. અને એ જોઈને અમારું મન ચળે તેમ નથી.
મારે તો જોઈએ તારો પ્રેમ, મોરપીછના મુગટધારી કૃષ્ણકનૈયા! એ પ્રેમના રસની તોલે શું આવી શકે તેમ છે જીવનમાં? જ્ઞાન અને વૈરાગ્યની વાતો તો છે નકામી ને નિઃસત્ત્વ. ને ચતુર્ધા મુક્તિને ય શું કરવી છે મારે? દૂબળાં ઢોર હોય તેમનું મન કશુકા જોઈને લલચાય. અમને મુક્તિ સત્ત્વ જેવી લાગતી નથી, ફોતરાં જેવી લાગે છે. અને એ જોઈને અમારું મન ચળે તેમ નથી.

Navigation menu