અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/કફન માપસરનું ન પામ્યા દુલારા! વિશે: Difference between revisions

+1
(+1)
 
(+1)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|રાઘવનું હૃદય કાવ્ય વિશે|મનસુખલાલ ઝવેરી}}
{{Heading|કફન માપસરનું ન પામ્યા દુલારા! વિશે|મનસુખલાલ ઝવેરી}}
{{center|'''ત્રિભુવનદાસ લુહાર—સુન્દરમ્'''<br>'''રાઘવનું હૃદય'''}}
{{center|'''જમિયત પંડ્યા—જિગર'''<br>'''કફન માપસરનું ન પામ્યા દુલારા!'''}}


{{Block center|'''<poem>મને આપો આપો હૃદય પ્રભુ રાઘવતણું,</poem>'''}}
{{Block center|'''<poem>અમે જિન્દગીનાં ઘણાં અર્ધસત્યો,</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કાવ્યના નાયકના જીવનમાં કોઈ અસાધારણ કટોકટીની ઘડી આવી પહોંચી છે. એક તરફથી એના હૃદયમાં દિવ્ય તત્ત્વ માટેની લગની જાગી છે; ને બીજી તરફથી પોતાની પાર્થિવ પ્રીતિનું અધિષ્ઠાન—‘નિશિગંધાની સુરભિ’—હૃદયને એવું તો કબજે કરી બેઠું છે કે તેને છોડ્યું છોડી શકાતું નથી. પેલા દિવ્યાર્થને સિદ્ધ કરવો હોય તો એને છોડ્યા વિના છૂટકો જ નથી, અને છતાં સૌથી વિશેષ દુસ્ત્યજ તો એ છે! કેટલું નબળું છે મનુષ્યનું હૃદય? પોતાનું કર્તવ્ય શું છે ને પોતાનું શ્રેય શામાં રહ્યું છે તેની તેને ખબર નથી હોતી તેમ નહિ. પણ એ માર્ગે તે જઈ શકતું નથી. દિવ્યાર્થ સ્ફુરે તે તરત કશી પણ અવઢવ વિના પોતાની પ્રિયતમાને તજી દેવા માટે હૃદય મનુષ્યનું નહિ પણ રાઘવનું, જેણે પોતાનાં મન, વચન અને કર્મ પર પૂરેપૂરું પ્રભુત્વ મેળવી લીધું છે એવા રાઘવનું—હોવું જોઈએ, એટલે જ નાયક કકળી ઊઠે છે.
જીવન કેવું વિચિત્ર છે? આપણા પોતાના કે બીજા કેટલાકના અનુભવોને સાચા માનીને, જીવન એટલે આ, કે જીવન એટલે તે એવો સિદ્ધાંત નક્કી કરવા જઈએ કે તરત આપણા પોતાના ને બીજા પણ અનેકના એવા અનુભવો આપણી સામે ખડા થઈ જતા હોય છે, જે પેલા સિદ્ધાન્તોને ખોટા ઠેરવતા હોય. ‘સત્યમેવ જયતે’ ને યાદ કરીએ ત્યાં તરત જ ખડી થઈ જતી હોય છે લંગાર, સત્યાસત્યની પરવા કર્યા વિના, પડે તેવા દીધે રાખીને, ઊંચે આસને ચડીને ચીટકી બેસનારાઓની. સત્ય, ન્યાય, નીતિ, પ્રામાણિકતા, સિદ્ધાન્તનિષ્ઠાઃ આ બધાંનું ગૌરવ ગમે તેટલું ગાવામાં આવે, પણ માત્ર વ્યવહારના જગતમાં ખરેખર શી કીમત છે એમની? ત્યાં તો ફાવ્યા જ વખણાતા હોય છે ને જે કોઈએ આર્થિક, રાજકીય, સામાજિક, કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી હોય તેનો જ વાગતો હોય છે ડંકો! સફળતા તેણે કયે માર્ગે, કઈ રીતે પ્રાપ્ત કરી તે જોવા કોણ બેસે છે દુનિયામાં? સફળતા જ, ખરું કહીએ તો, છે દુનિયાનું ઉપાસ્યદૈવત. ને એને માટેનાં સાધનોની શુદ્ધિ કે અશુદ્ધિનો વિચાર કરનાર ગણાતા હોય છે વેદિયા ને ફેંકાઈ જતા હોય છે એક તરફ.


મારું હૃદય રાઘવના હૃદય જેવું થઈ જાય તેવો કીમિયો કોઈ બતાવો મને. તરત કરી દો, તરત કરી દો મારા હૃદયને રાઘવના હૃદય જેવું, એ રાઘવના હૃદય જેવું, જેણે ધર્માર્થ સ્ફુર્યો કે તરત, પાંપણના પલકારામાં પોતાની સીતાને તજી દીધી!
અને આ સફળતા પણ, ઊંડા ઊતરીને જોઈએ તો, માણસને મળતી હોય છે તેની શક્તિથી કે કાર્યકુશળતાથી, એવું પણ નથી. ઘણા માણસો તો કેવળ સંજોગોને બળે જ ફાવી જતા હોય છે, વંટોળિયામાં ચીંથરાં કે કાગળના ડૂચા ઊડતાં ઊડતાં ઝાડની ઊંચામાં ઊંચી ડાળીએ ચડી જાય તેમ. સંજોગ બદલાયા કે તરત તેનાં ‘વહી ધનુષ વહી બાણ’ થઈ જતાં હોય છે નકામાં. આ રીતે જોઈએ તો, મનુષ્ય છે માત્ર સંજોગોનું પૂતળું. એની સિદ્ધાન્તનિષ્ઠા કે સિદ્ધાન્તહીનતા, આવડત કે બિન-આવડત, વ્યવહારકુશળતા કે વ્યવહારનું અજ્ઞાન, કશું પણ તાત્ત્વિક મહત્ત્વનું હોય છે ભાગ્યે જ. કવિને જગતના આ વ્યવહારનું દર્શન થયું છે. એટલે કહે છે કે માનવજાતિના અનુભવને વ્યક્ત કરતાં જીવનસૂત્રો, વાસ્તવમાં હોય છે અર્ધસત્ય, પણ ભોળે ભાવે અમે તેમને માની લીધાં હતાં પૂર્ણ ને ત્રિકાલાબાધિત સત્ય, અને તે સૂત્રોને આધારે અમે કલ્પના કરી હતી જીવનની ને મથ્યા હતા તે પ્રમાણે જીવવાનો. પણ વ્યવહારમાં સાવ જુદો જ અનુભવ થાય છે. એ સૂત્રોએ બતાવેલી વ્યવહારજીવનની દિશા ખોટી ઠરે છે, અને સાચી દિશા કઈ તે સૂઝતું નથી.


કેવું દુષ્કર કાર્ય કર્યું છે રાઘવે? સીતાને એમણે, ધર્મ પ્રાપ્ત થયો કે તરત, ઘડીના છઠ્ઠા ભાગમાં ‘તૃણ સમ તજ્યાં સૂનાં રાને, ન આંસુય સારિયું!’ એ સીતાને માટે એમણે શું શું નહોતું કર્યું? સ્વયંવરમાં શિવધનુષ્યનો ભંગ કર્યો ને પરશુરામ જેવા અવતારી વીરનો પ્રલયંકર ક્રોધાગ્નિ વહોરી લીધો. સીતાનું મન રાખવા ખાતર એ તેને પોતાની સાથે વનમાં તેડી જાય છે. વનવાસ તેને શક્ય હોય તેટલો ઓછો કષ્ટકર બને તે માટે જંગલમાં મંગલ કરે છે, કપટમૃગનું રૂપ ધારણ કરીને આવેલા મારીચનો શિકાર કરે છે. પર્ણકુટીએ પાછા આવે છે ને જુએ છે તો સીતા નથી. ‘સીતા! સીતા!’ કરતાં કરતાં એ વનેવન ભમે છે. પંપા સરોવરને તીરે બેસીને, સીતાને સંભારીને એ પોશ પોશ આંસુ સારે છે, પણ માત્ર આંસુ સારીને બેસી ન રહેતાં, એ સીતાની શોધમાં નીકળે છે, સાગર પર પાળ બાંધે છે, દશ માથાવાળા રાવણ સામે યુદ્ધે ચડે છે, જીતે છે, સીતાને પોતાના હૃદયની સોડે લેતાં એ ઊંડું સુખ અનુભવે છે, સીતા સાથે પુષ્પક વિમાનમાં બેસે છે, અયોધ્યા આવે છે. એના પર પવિત્ર અભિષેક કરીને એને પોતાની સામ્રાજ્ઞી અને પોતાના અનગંલ વૈભવની સહચરી કરે છે, ને સીતા સસત્ત્વ થાય છે ત્યારે કેવા કેવા સૌમ્ય ને સુકુમાર દોહદો થાય છે એને? ને કેવા પ્રેમપૂર્વક ને કેવી મધુરતાથી રામ એ દોહદોને જાણી લે છે? ને કેવી પ્રબળ પ્રીતિ-ભાવનાથી એના હૃદયમાં ભાગીરથીના તીર પરનાં તપોવનોમાં રસ અને ઉલ્લાસપૂર્વક સહચાર કરવાના ઉત્સાહને જાગ્રત કરે છે?
દિશાશૂન્ય બનીને હું ભટકી રહ્યો છું કોઈ મહાન રણમાં, તરસે ટળવળતો. કંઠે કાચકી બાઝી છે. જીવન બની ગયું છે કોઈ અફાટ રણ જેવું, જેમાં નથી ક્યાંય સાચી છાંયડી, ને નથી ક્યાંય તરસ છિપાવે એવા સાચેસાચા જળની વીરડી. હાશ કહીને બેસવાનું ને હૈયું ઠારવાનું ઠામ દેખાતું નથી ક્યાંયે. ધર્મ, તત્ત્વ, સાધુસંતોની વાણી, ક્યાંયથી સાચું સમાધાન કે સાન્ત્વન સાંપડતું નથી. દુનિયામાં સાચા અને મોટા ગણાતા માણસો અનુભવે નીકળે છે સાવ ખોટા, ને આપણા પોતાના ગણ્યા હોય તે માણસો પણ ખરે ટાણે કામ લાગતા નથી ઘસીને ગૂમડે ચોપડવાનેય.


જે સીતા માટે પોતે આ બધું કર્યું, હૃદયની ઊંડામાં ઊંડી પ્રીતિથી પ્રેરાઈને કર્યું, તે જ સીતાને પોતે લક્ષ્મણની સાથે વિદાય કરી દે છે, નવો ધર્મ પ્રાપ્ત થાય છે કે તરત, નિમિષ માત્રમાં! સીતા રામનાં કેવળ ઇન્દ્રિયાર્થ તો નહોતાં જ; પણ માત્ર સહધર્મચારિણી પણ નહોતાં. એ તો હતાં રામનું हृदय द्वितीयम्, અંગેઅંગનું અમૃત, ચક્ષુયુગલની ચંદ્રિકા, ને એમને વિદાય કરવામાં આવી રહ્યાં હતાં કાયમને માટે, છતાં રામ નથી છેલ્લી એકવાર, માત્ર એક જ વાર, એનું મોઢું જોઈ લેવાના પણ લોભમાં પડતા. એ કરે છે માત્ર પોતાના હૃદયને કઠણ, એવું કઠણ કે એની પાસે પહાડના પથ્થર પણ મુલાયમ લાગે.
સગી આંખે અમે જોયા છે મૂખે લીંબુ લટકાવીને ફરનારા માંધાતાને. શો હતો એમનો વટ? ને શો હતો એમનો દમામ? એમનો સિતારો ચમકતો હતો ત્યાં સુધી એમણે અવળે હાથે નાખેલા પાસા પણ પડતા હતા સવળા, ને દુનિયા ઉપાડતી’તી તેમનો પડતો બોલ. પણ ભાગ્યનું ચક્ર ફર્યું, ને શાહ આલમનાં સગાંઓનો વારો આવ્યો શેરીએ શેરીએ ભીખ માગવાનો. એમની આસપાસ બણબણતી માખીઓ ઊડીને થઈ ગઈ અલોપ ને કોઈ કરતાં કોઈ ફરક્યું નહિ એમને પાવળું પાણીયે પાવા.


સીતાને રાવણ હરી ગયો હતો તે સમયની વિરહદશામાં, દશાનનની સામે યુદ્ધ કરવા માટે જે રામે, મનુષ્યો ન મળ્યો તો વાનર દળોની મદદ લીધી હતી તે જ રામ આ વિરહ, ચિરવિરહ, જેનો કદી અંત જ આવવાનો નથી એવો વિરહ જીરવી લે છે, કોઈ પણ વ્યક્તિની મદદ લીધા વિના, એકલવાયે પંડે. રામ વિરહને માત્ર જીરવી જ નથી લેતા, પચાવી પણ લે છે ને પોતાના હૃદયમાં ભારી દે છે. અયોધ્યાના રાજવી તરીકેના કર્તવ્યમાં ક્યાંય એનો ઓછાયો પણ પડવા નથી દેતા. કેવું હૃદય! કેવું કૂણું! ને છતાં કેવું વજ્ર જેવું કઠિન! સીતાની સૂક્ષ્મ લાગણી પ્રત્યે કેટલું સંવેદનશીલ ને સજગ! ને છતાં, એ સીતાનો, વધારે મૂલ્યવાન કર્તવ્ય પ્રાપ્ત થયાં, રુંવાડું પણ ફરકવા દીધા વિના, પરિત્યાગ કરી દે તેવું કઠણ!
અમે જોયા અનેક મોટા માણસોને. કોઈ પાસે હતી અઢળક લક્ષ્મી; કોઈ હતા પ્રકાંડ પંડિત, તો કોઈ હતા પ્રતિભાશાળી સર્જક, કોઈ હતા સેવાના ભેખધારી, તો કોઈ હતા ત્યાગ અને તપશ્ચર્યાની મૂર્તિ! એમનાથી આકર્ષાઈને અમે તેમની નજીક ગયા. જીવન સફળ થઈ જાય તેવું કશુંક તેમની પાસેથી મળશે એ આશાએ અમે તેમના જીવનમાં ઊંડા ઊતર્યાં. પણ ઊતરતાં વેંત આંખ ઊઘડી ગઈ અમારી. એ મહાપુરુષો મહાસાગર જેવા હશે એની ના નહિ, એમના પેટાળમાં મહામૂલાં રત્નો છૂપાયાં હસે તેની પણ ના નહિ. પણ અમને તો જોવા મળી તેમનાં હૈયામાં માત્ર રેતી જ. નજીક જઈને જોતાં, મહાપુરુષો પણ અમને દેખાયા બીજાઓ જેવા જ ક્ષુદ્ર ને પામર, સ્વાર્થી ને ભીરુ, દંભી ને નિષ્ઠુર. છોળો છલકાતી દેખાતી હતી માત્ર દૂર દૂરના કિનારા પર. દૂરથી ડુંગરા દેખાતા હતા રળિયામણા. ઉપર ઉપરના સામાન્ય વ્યવહારમાં લાગણી, ઉદારતા, સહાયવૃત્તિ વગેરે જોવા મળતાં હતાં એમનામાં, સહેજ નજીક આવ્યા ને ઊંડા ઊતરીને જોયું તો દેખાયું કંઈક જુદું જ સ્વરૂપ!


દિવ્યાર્થ સ્ફુરતાં વેંત. પાંપણના પલકારામાં, પોતાની સીતાને તજી દેનાર રાઘવનું હૃદય, કુસુમથી કોમળ અને વજ્રથી કઠણ હૃદય, મને કોઈ આપો! મારા આ સ્નેહદુર્બળ હૃદયને કોઈ એવું બનાવી દો!
અમે હરાજ થઈ રહ્યા છીએ—અને તે પણ જાહેરમાં—તે વખતે જાણે કોઈ ત્રાહિત માણસો હોય તેવી રીતે ઠંડે કલેજે ને પેટનું પાણી પણ હાલવા દીધા વિના અમને જોઈ રહ્યા છે જ લોકો, જેમને અમે અમારા નિકટમાં નિકટનાં સ્વજનો માનતા હતા. જાહેરમાં અમારી બેહાલી અને બદનામી થતી હોય ત્યારે કોઈનું રુંવાડું યે ફરકતું નથી, ને જેમને અમે અમારાં પોતાનાં ગણ્યાં હોય તેઓ પણ જોયાં કરે છે તમાશો, તીરે ઊભાં ઊભાં.


આમ, આ કાવ્યમાં હૃદયની પાર્થિવ પ્રીતિની દુસ્ત્યજતાનું મર્મભેદક આલેખન કરવામાં આવ્યું છે. એમાં પદેપદે સંભળાતા કાલિદાસ અને ભવભૂતિના ભણકારા દ્વારા મહિમા તો રામના પુરાણપ્રસિદ્ધ પૌરુષનો બિરદાવવામાં આવ્યો છે, પણ વચમાં વચમાં આવતા ‘અહો’, ‘અહા’, ‘હા’, ‘રે’, ‘રેરે’, ‘અહ’, ‘અરે’ વગેરે ઉદ્ગારો દ્વારા નાયકના પોતાના હૃદયની અંતર્ગૂઢઘનવ્યથા પ્રકટ થઈ જાય છે. આ રીતે કેવળ વ્યંજના દ્વારા હૃદયદુર્બલ નાયકની અસહાયતા અને આકુલતા સચિત કરવામાં કવિકર્મનો વિશેષ છે.
કાળ કોઈનો કદી થયો નથી, કોઈનો કદી થવાનો નથી. એની ગતિને લૌકિક કાર્યકારણના નિયમો લાગુ પડતી નથી, ને કઈ ઘડીએ તે કેવો વળાંક લેશે તે કોઈ કળી શકતું નથી. પૃથ્વી પર એવા કેટલાયે આવી ગયા છે નરોત્તમો, જેમણે, કૃષ્ણે કાળિનાગને નાથ્યો હતો તે પ્રમાણે કાળને નાથ્યો હોય, પોતાને અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કર્યું હોય એમ દેખાતું હોય; અને છતાં, જે સંજોગોના દોરડાથી પોતે કાળને નાથ્યો હતો તે જ સંજોગોના દોરડાથી અન્તે નથાઈ ગયા હોય પોતે જ, સંજોગો પલટાઈ જતાં, બની ગયા હોય બકરી જેવા રાંક ને ઘેંશ જેવા નરમ. મનુષ્ય સંજોગોનો સર્જક કે સ્વામી નથી, સંજોગોનું રમકડું છે.
{{Poem2Close}}
{{right|(આપણો કવિતા-વૈભવ)}}<br><br>
{{HeaderNav2
|previous = {{SetTitle}}
{{Heading|કફન માપસરનું ન પામ્યા દુલારા! વિશે|મનસુખલાલ ઝવેરી}}
{{center|'''જમિયત પંડ્યા—જિગર'''<br>'''કફન માપસરનું ન પામ્યા દુલારા!'''}}
 
{{Block center|'''<poem>અમે જિન્દગીનાં ઘણાં અર્ધસત્યો,</poem>'''}}
{{Poem2Open}}
જીવન કેવું વિચિત્ર છે? આપણા પોતાના કે બીજા કેટલાકના અનુભવોને સાચા માનીને, જીવન એટલે આ, કે જીવન એટલે તે એવો સિદ્ધાંત નક્કી કરવા જઈએ કે તરત આપણા પોતાના ને બીજા પણ અનેકના એવા અનુભવો આપણી સામે ખડા થઈ જતા હોય છે, જે પેલા સિદ્ધાન્તોને ખોટા ઠેરવતા હોય. ‘સત્યમેવ જયતે’ ને યાદ કરીએ ત્યાં તરત જ ખડી થઈ જતી હોય છે લંગાર, સત્યાસત્યની પરવા કર્યા વિના, પડે તેવા દીધે રાખીને, ઊંચે આસને ચડીને ચીટકી બેસનારાઓની. સત્ય, ન્યાય, નીતિ, પ્રામાણિકતા, સિદ્ધાન્તનિષ્ઠાઃ આ બધાંનું ગૌરવ ગમે તેટલું ગાવામાં આવે, પણ માત્ર વ્યવહારના જગતમાં ખરેખર શી કીમત છે એમની? ત્યાં તો ફાવ્યા જ વખણાતા હોય છે ને જે કોઈએ આર્થિક, રાજકીય, સામાજિક, કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી હોય તેનો જ વાગતો હોય છે ડંકો! એ સફળતા તેણે કયે માર્ગે, કઈ રીતે પ્રાપ્ત કરી તે જોવા કોણ બેસે છે દુનિયામાં? સફળતા જ, ખરું કહીએ તો, છે દુનિયાનું ઉપાસ્યદૈવત. ને એને માટેનાં સાધનોની શુદ્ધિ કે અશુદ્ધિનો વિચાર કરનાર ગણાતા હોય છે વેદિયા ને ફેંકાઈ જતા હોય છે એક તરફ.
 
અને આ સફળતા પણ, ઊંડા ઊતરીને જોઈએ તો, માણસને મળતી હોય છે તેની શક્તિથી કે કાર્યકુશળતાથી, એવું પણ નથી. ઘણા માણસો તો કેવળ સંજોગોને બળે જ ફાવી જતા હોય છે, વંટોળિયામાં ચીંથરાં કે કાગળના ડૂચા ઊડતાં ઊડતાં ઝાડની ઊંચામાં ઊંચી ડાળીએ ચડી જાય તેમ. સંજોગ બદલાયા કે તરત તેનાં ‘વહી ધનુષ વહી બાણ’ થઈ જતાં હોય છે નકામાં. આ રીતે જોઈએ તો, મનુષ્ય છે માત્ર સંજોગોનું પૂતળું. એની સિદ્ધાન્તનિષ્ઠા કે સિદ્ધાન્તહીનતા, આવડત કે બિન-આવડત, વ્યવહારકુશળતા કે વ્યવહારનું અજ્ઞાન, કશું પણ તાત્ત્વિક મહત્ત્વનું હોય છે ભાગ્યે જ. કવિને જગતના આ વ્યવહારનું દર્શન થયું છે. એટલે એ કહે છે કે માનવજાતિના અનુભવને વ્યક્ત કરતાં જીવનસૂત્રો, વાસ્તવમાં હોય છે અર્ધસત્ય, પણ ભોળે ભાવે અમે તેમને માની લીધાં હતાં પૂર્ણ ને ત્રિકાલાબાધિત સત્ય, અને તે સૂત્રોને આધારે અમે કલ્પના કરી હતી જીવનની ને મથ્યા હતા તે પ્રમાણે જીવવાનો. પણ વ્યવહારમાં સાવ જુદો જ અનુભવ થાય છે. એ સૂત્રોએ બતાવેલી વ્યવહારજીવનની દિશા ખોટી ઠરે છે, અને સાચી દિશા કઈ તે સૂઝતું નથી.
 
દિશાશૂન્ય બનીને હું ભટકી રહ્યો છું કોઈ મહાન રણમાં, તરસે ટળવળતો. કંઠે કાચકી બાઝી છે. જીવન બની ગયું છે કોઈ અફાટ રણ જેવું, જેમાં નથી ક્યાંય સાચી છાંયડી, ને નથી ક્યાંય તરસ છિપાવે એવા સાચેસાચા જળની વીરડી. હાશ કહીને બેસવાનું ને હૈયું ઠારવાનું ઠામ દેખાતું નથી ક્યાંયે. ધર્મ, તત્ત્વ, સાધુસંતોની વાણી, ક્યાંયથી સાચું સમાધાન કે સાન્ત્વન સાંપડતું નથી. દુનિયામાં સાચા અને મોટા ગણાતા માણસો અનુભવે નીકળે છે સાવ ખોટા, ને આપણા પોતાના ગણ્યા હોય તે માણસો પણ ખરે ટાણે કામ લાગતા નથી ઘસીને ગૂમડે ચોપડવાનેય.
 
સગી આંખે અમે જોયા છે મૂખે લીંબુ લટકાવીને ફરનારા માંધાતાને. શો હતો એમનો વટ? ને શો હતો એમનો દમામ? એમનો સિતારો ચમકતો હતો ત્યાં સુધી એમણે અવળે હાથે નાખેલા પાસા પણ પડતા હતા સવળા, ને દુનિયા ઉપાડતી’તી તેમનો પડતો બોલ. પણ ભાગ્યનું ચક્ર ફર્યું, ને શાહ આલમનાં એ સગાંઓનો વારો આવ્યો શેરીએ શેરીએ ભીખ માગવાનો. એમની આસપાસ બણબણતી માખીઓ ઊડીને થઈ ગઈ અલોપ ને કોઈ કરતાં કોઈ ફરક્યું નહિ એમને પાવળું પાણીયે પાવા.
 
અમે જોયા અનેક મોટા માણસોને. કોઈ પાસે હતી અઢળક લક્ષ્મી; કોઈ હતા પ્રકાંડ પંડિત, તો કોઈ હતા પ્રતિભાશાળી સર્જક, કોઈ હતા સેવાના ભેખધારી, તો કોઈ હતા ત્યાગ અને તપશ્ચર્યાની મૂર્તિ! એમનાથી આકર્ષાઈને અમે તેમની નજીક ગયા. જીવન સફળ થઈ જાય તેવું કશુંક તેમની પાસેથી મળશે એ આશાએ અમે તેમના જીવનમાં ઊંડા ઊતર્યાં. પણ ઊતરતાં વેંત આંખ ઊઘડી ગઈ અમારી. એ મહાપુરુષો મહાસાગર જેવા હશે એની ના નહિ, એમના પેટાળમાં મહામૂલાં રત્નો છૂપાયાં હસે તેની પણ ના નહિ. પણ અમને તો જોવા મળી તેમનાં હૈયામાં માત્ર રેતી જ. નજીક જઈને જોતાં, એ મહાપુરુષો પણ અમને દેખાયા બીજાઓ જેવા જ ક્ષુદ્ર ને પામર, સ્વાર્થી ને ભીરુ, દંભી ને નિષ્ઠુર. છોળો છલકાતી દેખાતી હતી માત્ર દૂર દૂરના કિનારા પર. દૂરથી ડુંગરા દેખાતા હતા રળિયામણા. ઉપર ઉપરના સામાન્ય વ્યવહારમાં જ લાગણી, ઉદારતા, સહાયવૃત્તિ વગેરે જોવા મળતાં હતાં એમનામાં, સહેજ નજીક આવ્યા ને ઊંડા ઊતરીને જોયું તો દેખાયું કંઈક જુદું જ સ્વરૂપ!
 
અમે હરાજ થઈ રહ્યા છીએ—અને તે પણ જાહેરમાં—તે વખતે જાણે કોઈ ત્રાહિત માણસો હોય તેવી રીતે ઠંડે કલેજે ને પેટનું પાણી પણ હાલવા દીધા વિના અમને જોઈ રહ્યા છે એ જ લોકો, જેમને અમે અમારા નિકટમાં નિકટનાં સ્વજનો માનતા હતા. જાહેરમાં અમારી બેહાલી અને બદનામી થતી હોય ત્યારે કોઈનું રુંવાડું યે ફરકતું નથી, ને જેમને અમે અમારાં પોતાનાં ગણ્યાં હોય તેઓ પણ જોયાં કરે છે તમાશો, તીરે ઊભાં ઊભાં.
 
કાળ કોઈનો કદી થયો નથી, કોઈનો કદી થવાનો નથી. એની ગતિને લૌકિક કાર્યકારણના નિયમો લાગુ પડતી નથી, ને કઈ ઘડીએ તે કેવો વળાંક લેશે તે કોઈ કળી શકતું નથી. આ પૃથ્વી પર એવા કેટલાયે આવી ગયા છે નરોત્તમો, જેમણે, કૃષ્ણે કાળિનાગને નાથ્યો હતો તે પ્રમાણે કાળને નાથ્યો હોય, પોતાને અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કર્યું હોય એમ દેખાતું હોય; અને છતાં, જે સંજોગોના દોરડાથી પોતે કાળને નાથ્યો હતો તે જ સંજોગોના દોરડાથી અન્તે નથાઈ ગયા હોય પોતે જ, સંજોગો પલટાઈ જતાં, બની ગયા હોય બકરી જેવા રાંક ને ઘેંશ જેવા નરમ. મનુષ્ય સંજોગોનો સર્જક કે સ્વામી નથી, સંજોગોનું રમકડું છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|(આપણો કવિતા-વૈભવ)}}<br><br>
{{right|(આપણો કવિતા-વૈભવ)}}<br><br>
Line 23: Line 45:
|previous = રાઘવનું હૃદય કાવ્ય વિશે
|previous = રાઘવનું હૃદય કાવ્ય વિશે
|next = ઉપવને આગમન વિશે
|next = ઉપવને આગમન વિશે
}}
|next = વિદાય કાવ્ય વિશે
}}
}}