અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/નાની મારી આંખ...: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 7: Line 7:
આપણે ત્યાં પંક્તિ – દોઢ પંક્તિનાં કાવ્યો ઓછાં હશે તોપણ એની નવાઈ તો નથી જ. આવી ‘ટચૂકડી મીઠાશ’ ઝમતાં ટચૂકડાં કાવ્યોનો વિચાર કરીએ ત્યારે થોડાંક ઉદાહરણો આપવાં જ પડે. સુન્દરમ્‌ના જ એક-પંક્તિવાળાં બે કાવ્યો આ રહ્યાં:
આપણે ત્યાં પંક્તિ – દોઢ પંક્તિનાં કાવ્યો ઓછાં હશે તોપણ એની નવાઈ તો નથી જ. આવી ‘ટચૂકડી મીઠાશ’ ઝમતાં ટચૂકડાં કાવ્યોનો વિચાર કરીએ ત્યારે થોડાંક ઉદાહરણો આપવાં જ પડે. સુન્દરમ્‌ના જ એક-પંક્તિવાળાં બે કાવ્યો આ રહ્યાં:


{{Block center|<poem>(૧)  ‘બધું છૂપે, છૂપે નહિ નયન ક્યારે પ્રણયનાં.’
 
{{Poem2Close}}
{{Block center|'''<poem>(૧)  ‘બધું છૂપે, છૂપે નહિ નયન ક્યારે પ્રણયનાં.’


(૨)  ‘તને મેં ઝંખી છે —
(૨)  ‘તને મેં ઝંખી છે —
{{gap|1.5em}}યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.’</poem>}}
{{gap|1.5em}}યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.’</poem>'''}}
 
{{Poem2Open}}
અથવા રામનારાયણ પાઠકની પેલી પ્રખ્યાત પંક્તિ:
અથવા રામનારાયણ પાઠકની પેલી પ્રખ્યાત પંક્તિ:
{{Block center|<poem>‘વેણીમાં ગૂંથવા’તાં —
{{Block center|<poem>‘વેણીમાં ગૂંથવા’તાં —
{{gap}}કુસુમ તહીં રહ્યાં
{{gap}}કુસુમ તહીં રહ્યાં
{{gap|4em}}અર્પવાં અંજલિથી!’</poem>}}
{{gap|4em}}અર્પવાં અંજલિથી!’</poem>}}
આમ તો, આપણે ત્યાં પ્રસિદ્ધ થતા કાવ્યસંગ્રહોમાંની અર્પણપંક્તિઓ જોઈએ તો કવિતાની બેચાર પંક્તિમાંથી પણ કવિતાનો અંશ આપણને જરૂર સાંપડે. કોઈક આથી લાંબી કૃતિ વાંચો ત્યારે પણ શું થાય છે? આખી કૃતિની સમગ્રતયા અસર જરૂર હોય જ છે; પણ એમાંયે આપણને અમુક પંક્તિઓ — છૂટીછવાઈ — વધુ સ્પર્શી જતી નથી? એકલેખ જોયેલો. એનું શીર્ષક હતું ‘લાઇન્સ ફ્રૉમ વૉલ્ટ વ્હિટમન’. આ રીતે જોઈએ તો કમનસીબે આપણે ત્યાં વિવેચન થોડુંક ઉદાસીન છે. થોડુંક છીછરું છે. કલાકૃતિને બદલે કર્તાને ધ્યાનમાં રાખીને વિવેચન કાં તો કોઈને ઉતારી પાડવા, કાં તો છગનમગનને છાપરે બેસાડવાના હેતુથી થાય ત્યારે વિવેચન તો કથળે જ, ઉપરાંત આપણી પોતાની પાંખી કલાસૂઝને તે ફ્લડ-લાઇટમાં આણે છે.
આમ તો, આપણે ત્યાં પ્રસિદ્ધ થતા કાવ્યસંગ્રહોમાંની અર્પણપંક્તિઓ જોઈએ તો કવિતાની બેચાર પંક્તિમાંથી પણ કવિતાનો અંશ આપણને જરૂર સાંપડે. કોઈક આથી લાંબી કૃતિ વાંચો ત્યારે પણ શું થાય છે? આખી કૃતિની સમગ્રતયા અસર જરૂર હોય જ છે; પણ એમાંયે આપણને અમુક પંક્તિઓ — છૂટીછવાઈ — વધુ સ્પર્શી જતી નથી? એકલેખ જોયેલો. એનું શીર્ષક હતું ‘લાઇન્સ ફ્રૉમ વૉલ્ટ વ્હિટમન’. આ રીતે જોઈએ તો કમનસીબે આપણે ત્યાં વિવેચન થોડુંક ઉદાસીન છે. થોડુંક છીછરું છે. કલાકૃતિને બદલે કર્તાને ધ્યાનમાં રાખીને વિવેચન કાં તો કોઈને ઉતારી પાડવા, કાં તો છગનમગનને છાપરે બેસાડવાના હેતુથી થાય ત્યારે વિવેચન તો કથળે જ, ઉપરાંત આપણી પોતાની પાંખી કલાસૂઝને તે ફ્લડ-લાઇટમાં આણે છે.


Navigation menu