અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/‘ભજન કરે તે જીતે’: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 8: Line 8:


ભજન એ તો ભક્તિનું મુખરિત સ્વરૂપ છે. ભક્તિનો ભાવ મનમાં દૃઢ થાય એવી મનની સ્થિતિ હોવી જોઈએ. આમ તો, મન એ જ ખરો માણસ છે ને! માણસની કૃતિ-વિકૃતિનો ખરો આધાર તો મન જ. આપણા તાત્ત્વિકોએ મનને ‘માંકડું’ કહ્યું છે કારણ કે માણસનું મન ભીરુ પણ છે ને ભેરુ પણ છે, દુશ્મન પણ છે અને રક્ષક પણ છે, ચંચળ પણ છે અને અવિચળ પણ છે. એટલે જ તો ઉપનિષદ કહે છે:
ભજન એ તો ભક્તિનું મુખરિત સ્વરૂપ છે. ભક્તિનો ભાવ મનમાં દૃઢ થાય એવી મનની સ્થિતિ હોવી જોઈએ. આમ તો, મન એ જ ખરો માણસ છે ને! માણસની કૃતિ-વિકૃતિનો ખરો આધાર તો મન જ. આપણા તાત્ત્વિકોએ મનને ‘માંકડું’ કહ્યું છે કારણ કે માણસનું મન ભીરુ પણ છે ને ભેરુ પણ છે, દુશ્મન પણ છે અને રક્ષક પણ છે, ચંચળ પણ છે અને અવિચળ પણ છે. એટલે જ તો ઉપનિષદ કહે છે:
 
{{Poem2Close}}
मन: एव मनुष्याणां कारणं बंधमोक्षयोः।
{{Block center|<poem>मन: एव मनुष्याणां कारणं बंधमोक्षयोः।</poem>}}
 
{{Poem2Open}}
ભક્તિનો વ્યાપાર અને વ્યવહાર જ એવો છે કે એ કૂટસ્થ મન જ એમાં પ્રવેશી શકે; અને એક વાર પ્રવેશ્યા પછી એ જ શક્તિ મનને કૂટસ્થ રાખવામાં મદદરૂપ થાય. ‘પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જો ને’ એવી જેની તૈયારી હોય એ જ માર્ગે આ આગળ વધી શકે. મકરન્દ દવેના શબ્દોમાં તો
ભક્તિનો વ્યાપાર અને વ્યવહાર જ એવો છે કે એ કૂટસ્થ મન જ એમાં પ્રવેશી શકે; અને એક વાર પ્રવેશ્યા પછી એ જ શક્તિ મનને કૂટસ્થ રાખવામાં મદદરૂપ થાય. ‘પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જો ને’ એવી જેની તૈયારી હોય એ જ માર્ગે આ આગળ વધી શકે. મકરન્દ દવેના શબ્દોમાં તો
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu