અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/બે જમાનાનાં બે નગરકાવ્યો: Difference between revisions

m
no edit summary
(+1)
 
mNo edit summary
 
Line 10: Line 10:
1960માં ભાષાવાર પ્રાંતરચના થઈ ત્યારે સ્વાભાવિક રીતે જ અમદાવાદને પાટનગર બનાવવાનો પ્રસ્તાવ આવ્યો હતો. ત્યાર પછી વડોદરા ગાયકવાડી રાજ્યનું પાટનગર હતું જ અને તથી તે સુઘડ, સુવ્યવસ્થિત હતું. તેને ગુજરાતનું પાટનગર બનાવવાની વાતો પણ રજૂ થઈ હતી. અંતે અમદાવાદ પણ નહિ અને વડોદરા પણ નહિ, બલકે ગુજરાત માટે મહાત્મા ગાંધીની સ્મૃતિને જાળવી રાખવા નવું પાટનગર ઊભું કરવું અને તેને ‘ગાંધીનગર’ એવું નામ આપવું એમ ઠર્યું. આજે તો હવે ગાંધીનગર ગુજરાતનું પાટનગર બની ચૂક્યું છે. વચમાં તો ગુજરાતની રાજધાની ગાંધીનગરથી ખસેડવાની વાત પણ વિચારવામાં આવી હતી. છેવટે એ વાત ઊડી ગઈ અને ગાંધીનગર એ અત્યારે ગુજરાતનું પાટનગર સ્થાપિત થઈ ચૂક્યું છે.
1960માં ભાષાવાર પ્રાંતરચના થઈ ત્યારે સ્વાભાવિક રીતે જ અમદાવાદને પાટનગર બનાવવાનો પ્રસ્તાવ આવ્યો હતો. ત્યાર પછી વડોદરા ગાયકવાડી રાજ્યનું પાટનગર હતું જ અને તથી તે સુઘડ, સુવ્યવસ્થિત હતું. તેને ગુજરાતનું પાટનગર બનાવવાની વાતો પણ રજૂ થઈ હતી. અંતે અમદાવાદ પણ નહિ અને વડોદરા પણ નહિ, બલકે ગુજરાત માટે મહાત્મા ગાંધીની સ્મૃતિને જાળવી રાખવા નવું પાટનગર ઊભું કરવું અને તેને ‘ગાંધીનગર’ એવું નામ આપવું એમ ઠર્યું. આજે તો હવે ગાંધીનગર ગુજરાતનું પાટનગર બની ચૂક્યું છે. વચમાં તો ગુજરાતની રાજધાની ગાંધીનગરથી ખસેડવાની વાત પણ વિચારવામાં આવી હતી. છેવટે એ વાત ઊડી ગઈ અને ગાંધીનગર એ અત્યારે ગુજરાતનું પાટનગર સ્થાપિત થઈ ચૂક્યું છે.


પરંતુ અહીં કવિએ અનૌપચારિક રીતે પાટનગર જેવું જ મહત્ત્વ ધરાવતા અમદાવાદને દૃષ્ટિમાં રાખીને નગરકાવ્ય આપ્યું છે. ભલે ગાંધીનગર પાટનગર બન્યું, પણ અમદાવાદનું મહત્ત્વ તો ઇતિહાસ સાથા સંલગ્ન છે. અમદાવાદ શહેરને પોતાનો અનોખો ઇતિહાલ છે. અમદાવાદમાં ઐતિહાસિક સ્થાનો ઊભાં છે અેન વીતી ગયેલા જમાનાની સાક્ષી આપી રહ્યાં છે. અમદાવાદમાં જોવા જેવું અને જાણવા જેવું ઘણું છે. ગાંધીજીએ આદરેલા આઝાદીના આંદોલનના સંક્રાંત સંસ્મરણો પણ છે.
પરંતુ અહીં કવિએ અનૌપચારિક રીતે પાટનગર જેવું જ મહત્ત્વ ધરાવતા અમદાવાદને દૃષ્ટિમાં રાખીને નગરકાવ્ય આપ્યું છે. ભલે ગાંધીનગર પાટનગર બન્યું, પણ અમદાવાદનું મહત્ત્વ તો ઇતિહાસ સાથા સંલગ્ન છે. અમદાવાદ શહેરને પોતાનો અનોખો ઇતિહાલ છે. અમદાવાદમાં ઐતિહાસિક સ્થાનો ઊભાં છે અને વીતી ગયેલા જમાનાની સાક્ષી આપી રહ્યાં છે. અમદાવાદમાં જોવા જેવું અને જાણવા જેવું ઘણું છે. ગાંધીજીએ આદરેલા આઝાદીના આંદોલનના સંક્રાંત સંસ્મરણો પણ છે.


અમદાવાદ આજે માત્ર ઉદ્યોગનગર જ નથી રહ્યું. સાહિત્ય અને કલાનાં, શિક્ષણ અને સંસ્કારનાં ઉપવનો ત્યાં પાંગર્યાં છે, પાંગરી રહ્યાં છે. અમદાવાદનો અદ્યતન નાગરિક વિકાસ જરા ય ઉપેક્ષાપ્તર નથી. ઉદ્યોગનગર હોઈને અમદાવાદમાં ત્યાંની મિલોનાં ભૂંગળાંમાંથી નીકળતા ધુમાડાનો ચંદરવો બંધાતો રહે છે. તે અદ્યતનતાની આરાધના કરે છે, તો સાથે સાથે ધુમાડિયું શહેર છે તે હકીકત મટી જતી નથી. ‘વીજળીનો વ્હોંકળો…’ ‘નિયોન લાઇટનાં દુફૂલ… જેવાં રૂપકોની નવી નજરથી કવિએ’ એ નગરનું એક સજીવ શબ્દચિત્ર આલેખ્યું છે. એ શબ્દચિત્રમાંથી ઘણાં અશબ્દ આંદોલનો આપણા હૃદયમાં જાગી જાય છે. આધુનિકતાને આંબવા મથતા નગરની લાક્ષણિકતા પર કવિનાં ઉરલોચન જે જુએ છે તે એક જુદું જ સચિત્ર સંવેદન ઊભું કરે છે.{{Poem2Close}}
અમદાવાદ આજે માત્ર ઉદ્યોગનગર જ નથી રહ્યું. સાહિત્ય અને કલાનાં, શિક્ષણ અને સંસ્કારનાં ઉપવનો ત્યાં પાંગર્યાં છે, પાંગરી રહ્યાં છે. અમદાવાદનો અદ્યતન નાગરિક વિકાસ જરા ય ઉપેક્ષાપ્તર નથી. ઉદ્યોગનગર હોઈને અમદાવાદમાં ત્યાંની મિલોનાં ભૂંગળાંમાંથી નીકળતા ધુમાડાનો ચંદરવો બંધાતો રહે છે. તે અદ્યતનતાની આરાધના કરે છે, તો સાથે સાથે ધુમાડિયું શહેર છે તે હકીકત મટી જતી નથી. ‘વીજળીનો વ્હોંકળો…’ ‘નિયોન લાઇટનાં દુફૂલ… જેવાં રૂપકોની નવી નજરથી કવિએ’ એ નગરનું એક સજીવ શબ્દચિત્ર આલેખ્યું છે. એ શબ્દચિત્રમાંથી ઘણાં અશબ્દ આંદોલનો આપણા હૃદયમાં જાગી જાય છે. આધુનિકતાને આંબવા મથતા નગરની લાક્ષણિકતા પર કવિનાં ઉરલોચન જે જુએ છે તે એક જુદું જ સચિત્ર સંવેદન ઊભું કરે છે.{{Poem2Close}}