232
edits
No edit summary |
No edit summary |
||
| Line 19: | Line 19: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|દક્ષિણનો નિવાસ}} | {{Heading|દક્ષિણનો નિવાસ|(બીજી આવૃત્તિનું નિવેદન)}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
લગભગ ૧૧ વર્ષે આ પુસ્તકની બીજી આવૃત્તિ થાય છે; પણ તેનો કાંઈ અફસોસ નથી થતો. દર વરસે સરેરાશ સો માણસોએ આ પુસ્તક ખરીદ્યું છે અને તેથી પણ વધુ લોકોએ એને વાંચ્યું હશે એ કાંઈ નાની વાત નથી લાગતી. ગુજરાતનાં હજારેકથી ઉપર મનુષ્યો આ મારા પ્રિય પ્રદેશ તરફ અભિમુખ થયાં છે એ હકીકત ઓછી આનંદપ્રેરક નથી બનતી. | લગભગ ૧૧ વર્ષે આ પુસ્તકની બીજી આવૃત્તિ થાય છે; પણ તેનો કાંઈ અફસોસ નથી થતો. દર વરસે સરેરાશ સો માણસોએ આ પુસ્તક ખરીદ્યું છે અને તેથી પણ વધુ લોકોએ એને વાંચ્યું હશે એ કાંઈ નાની વાત નથી લાગતી. ગુજરાતનાં હજારેકથી ઉપર મનુષ્યો આ મારા પ્રિય પ્રદેશ તરફ અભિમુખ થયાં છે એ હકીકત ઓછી આનંદપ્રેરક નથી બનતી. | ||
નવી આવૃત્તિ માટે આ પુસ્તક ફરીથી વાંચતો ગયો તેમ તેમ એક નવો પ્રસન્ન ભાવ અનુભવતો ગયો. મારાં સર્વ પુસ્તકો કરતાં આ મને જાણે વધુ પ્રિય, વધુ પ્રેરક લાગવા માંડ્યું. મારી વાર્તાઓ છે, કવિતા છે, વિવેચન છે તોપણ આ લખાણ તરફ કેમ વિશેષ અભિરુચિ દેખાવા લાગી? | નવી આવૃત્તિ માટે આ પુસ્તક ફરીથી વાંચતો ગયો તેમ તેમ એક નવો પ્રસન્ન ભાવ અનુભવતો ગયો. મારાં સર્વ પુસ્તકો કરતાં આ મને જાણે વધુ પ્રિય, વધુ પ્રેરક લાગવા માંડ્યું. મારી વાર્તાઓ છે, કવિતા છે, વિવેચન છે તોપણ આ લખાણ તરફ કેમ વિશેષ અભિરુચિ દેખાવા લાગી? | ||
| Line 39: | Line 38: | ||
ચોથું પુનર્મુદ્રણ | ચોથું પુનર્મુદ્રણ | ||
આ પુનર્મુદ્રણમાં પૃ. ૨૪૪ ઉપરનો પહેલો ફકરો, એની પહેલાંના ફકરાનું છેલ્લું વાક્ય અશ્લીલ શિલ્પવિધાનો વિશેનું કાઢી લઈ તીરુપતિના મંદિરમાંનાં ભોગશિલ્પો વિશેનો નવો ઉમેર્યો છે એ સિવાય પુસ્તકમાં બીજો કોઈ ફેરફાર નથી. | આ પુનર્મુદ્રણમાં પૃ. ૨૪૪ ઉપરનો પહેલો ફકરો, એની પહેલાંના ફકરાનું છેલ્લું વાક્ય અશ્લીલ શિલ્પવિધાનો વિશેનું કાઢી લઈ તીરુપતિના મંદિરમાંનાં ભોગશિલ્પો વિશેનો નવો ઉમેર્યો છે એ સિવાય પુસ્તકમાં બીજો કોઈ ફેરફાર નથી. | ||
શ્રીઅરવિંદ આશ્રમ, પોંડિચેરી સુન્દરમ્ | શ્રીઅરવિંદ આશ્રમ, પોંડિચેરી | ||
સુન્દરમ્ | |||
તા. ૨૧-૧૧-'૬૪ | તા. ૨૧-૧૧-'૬૪ | ||