ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/કાશીરામ ભાઈશંકર ઓઝા (પ્રેમી): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 10: Line 10:
એમના કાવ્યો વિધ વિધ વિષયોપર મળી આવશે; જો કે તેમાં જેને આપણે કવિત્વ કે પ્રેરણા જેવું કહીએ તે ઝાઝું નહિ હોય, પણ તે બોધક તો છે જ; તેમાંય તેમનું રાસમંજરી પુસ્તક અને ગંગાલહરીનું સમશ્લોકી ભાષાંતર આદરપાત્ર જણાશે. એમની કાવ્યસંજ્ઞા “પ્રેમી”ની છે.
એમના કાવ્યો વિધ વિધ વિષયોપર મળી આવશે; જો કે તેમાં જેને આપણે કવિત્વ કે પ્રેરણા જેવું કહીએ તે ઝાઝું નહિ હોય, પણ તે બોધક તો છે જ; તેમાંય તેમનું રાસમંજરી પુસ્તક અને ગંગાલહરીનું સમશ્લોકી ભાષાંતર આદરપાત્ર જણાશે. એમની કાવ્યસંજ્ઞા “પ્રેમી”ની છે.
શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રગણ્ય સ્ત્રી પુરુષોની ચરિત્રાવળી તેમણે બે ભાગમાં બહાર પાડી છે, તે એક ઉપયોગી પ્રસિદ્ધિ છે અને તે માટે એમને ધન્યવાદ ઘટે છે.
શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રગણ્ય સ્ત્રી પુરુષોની ચરિત્રાવળી તેમણે બે ભાગમાં બહાર પાડી છે, તે એક ઉપયોગી પ્રસિદ્ધિ છે અને તે માટે એમને ધન્યવાદ ઘટે છે.
૧. શ્રી કૃષ્ણ ભજન સંગ્રહ સં. ૧૯૬૯
૨. ચાર યોગીની વાર્તા "  "
૩. શ્રી સયાજી યશબાવની " ૧૯૭૧
૪. હાતમતાઈ " ૧૯૭૩
૫. વિધવા વિવાહ નિબંધ " ૧૯૭૮
૬. રાષ્ટ્રીય ગરબાવળી "  "
૭. પ્રાણીઓ ઉપર ગુજરતું ઘાતકીપણું " ૧૯૭૯
૮. ઉત્તર ગીતા " ૧૯૮૦
૯. રાસ મંજરી " ૧૯૮૧
૧૦. શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ અને અગ્રગણ્ય " ૧૯૮૪
  સ્ત્રી પુરુષો ભાગ-૧
૧૧. "    "  " ભાગ-૨ " ૧૯૮૫
૧૨. ગંગા લહરી " ૧૯૮૬
{{Poem2Close}}
{{Poem2Close}}


Navigation menu