ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/ઊંટની પીઠ પર ન ઊગી શકેલી તરસ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ઊંટની પીઠ પર ન ઊગી શકેલી તરસ}}
{{Heading|ઊંટની પીઠ પર ન ઊગી શકેલી તરસ|રાજેશ અંતાણી}}
'''ઊંટની પીઠ પર ન ઊગી શકેલી તરસ''' (રાજેશ અંતાણી; ‘રણની આંખમાં દરિયો', સં. ધીરેન્દ્ર મહેતા, ૧૯૮૬) સતત ત્રીજે વર્ષે દુષ્કાળની પરિસ્થિતિને કારણે ગામ છોડી ગામવાસીઓ હયાધ ડુંગરની દિશામાં ચાલી જાય છે પરંતુ મુખી ‘જનેતા ન છોડાય' કહી ખાલી ગામમાં રહી જઈ તરસનો સામનો કરે છે. અંતે વક્રતા રૂપે પાણી નહીં પરંતુ શેઠ તરફથી અનાજ આવીને ખડકાય છે. વાતાવરણપ્રધાન આ વાર્તામાં તરંગનો રંગ પણ ભળેલો છે. {{right|ચં.}}<br>
'''ઊંટની પીઠ પર ન ઊગી શકેલી તરસ''' (રાજેશ અંતાણી; ‘રણની આંખમાં દરિયો', સં. ધીરેન્દ્ર મહેતા, ૧૯૮૬) સતત ત્રીજે વર્ષે દુષ્કાળની પરિસ્થિતિને કારણે ગામ છોડી ગામવાસીઓ હયાધ ડુંગરની દિશામાં ચાલી જાય છે પરંતુ મુખી ‘જનેતા ન છોડાય' કહી ખાલી ગામમાં રહી જઈ તરસનો સામનો કરે છે. અંતે વક્રતા રૂપે પાણી નહીં પરંતુ શેઠ તરફથી અનાજ આવીને ખડકાય છે. વાતાવરણપ્રધાન આ વાર્તામાં તરંગનો રંગ પણ ભળેલો છે. <br>{{right|'''ચં.'''}}<br>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu