સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્‌/શેષનાં કાવ્યો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 46: Line 46:
{{Poem2Close}}{{Block center|'''<poem>વેણીમાં ગૂંથવાં’તાં-
{{Poem2Close}}{{Block center|'''<poem>વેણીમાં ગૂંથવાં’તાં-
કુસુમ તહીં રહ્યાં અર્પવાં અંજલિથી.
કુસુમ તહીં રહ્યાં અર્પવાં અંજલિથી.
૦૦૦
{{Gap}}૦૦૦
સિન્ધુ ઘોષ સહ આવો  
સિન્ધુ ઘોષ સહ આવો  
મર અન્ય જગતરવ
મર અન્ય જગતરવ
નવ સંભળાઓ
નવ સંભળાઓ
૦૦૦
{{Gap}}૦૦૦
પછાડીને પાય ઉડાડ્યું પાણી,  
પછાડીને પાય ઉડાડ્યું પાણી,  
થઈ રહ્યો ઘુમ્મટ શીકરોનો.
થઈ રહ્યો ઘુમ્મટ શીકરોનો.
Line 56: Line 56:
ન પાણી ને પ્રેમ સમું બીજું જગે  
ન પાણી ને પ્રેમ સમું બીજું જગે  
જે સર્વતઃ સ્પર્શ કરે મનુષ્યને.
જે સર્વતઃ સ્પર્શ કરે મનુષ્યને.
૦૦૦
{{Gap}}૦૦૦
યાદા’વે માત્ર તારું મધુરમુખ સખી! આંગળી-હોઠ-મૂક્યું!</poem>'''}}{{Poem2Open}}
યાદા’વે માત્ર તારું મધુરમુખ સખી! આંગળી-હોઠ-મૂક્યું!</poem>'''}}{{Poem2Open}}
અનેક અર્થસભર સઘન ચિત્રભરી પંક્તિઓના આ થોડાક નમૂના છે. આ અર્થઘનતા નિષ્પન્ન થવાનું એક સાધન છે અર્થની વ્યંજકતા, જે અર્વાચીન કવિઓમાં શેષ જેટલી ઘણા થોડાએ સાધેલી છે.
અનેક અર્થસભર સઘન ચિત્રભરી પંક્તિઓના આ થોડાક નમૂના છે. આ અર્થઘનતા નિષ્પન્ન થવાનું એક સાધન છે અર્થની વ્યંજકતા, જે અર્વાચીન કવિઓમાં શેષ જેટલી ઘણા થોડાએ સાધેલી છે.

Navigation menu