સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્‌/‘લાલકરેણ’નો રંગ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|‘લાલ કરેણ’નો રંગ<br>(પ્રવેશક)}}
{{Heading|‘લાલ કરેણ’નો રંગ<br>(પ્રવેશક)}}
{{right|[લાલ કરેણ (રક્તકરબી) : રવીન્દ્રનાથ ઠાકુર. અનુ. ચંદ્રકાન્ત કરુણાશંકર ભટ્ટ. ચેતન પ્રકાશન ગૃહ, વડોદરા. રૂ. ૨–૦૦.]}}
{{right|[લાલ કરેણ (રક્તકરબી) : રવીન્દ્રનાથ ઠાકુર. અનુ. ચંદ્રકાન્ત કરુણાશંકર ભટ્ટ. ચેતન પ્રકાશન ગૃહ, વડોદરા. રૂ. ૨–૦૦.]}}<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિવર ટાગોરની આ એક જાણીતી નાટ્યકૃતિ છે. એ ઘણી ચર્ચાયેલી તેમ જ ગવાયેલી પણ લાગે છે. એની વિસ્તૃત સમાલોચનાઓ થયેલી તેમ જ તે અનેક વાર ભજવાયેલી પણ છે.<ref>કવિ ૧૯૨૩ના ઉનાળામાં આસામમાં શિલોંગના ગિરિનિવાસ માટે ગયેલા ત્યારે આ નાટક લખાયેલું. એમાં પછી કવિ ઘણું સુધારાવધારા કરતા રહ્યા. પ્રથમ કવિએ તેને ‘યક્ષપુરી’ નામ આપેલું, એ બદલીને પછી ‘નંદિની’ કર્યું. છેવટે તે ‘રક્ત કરબી’ (લાલ કરેણ)ના નામે ૧૯૨૪માં આસોના ‘પ્રવાસી’માં પ્રસિદ્ધ થયું. પુસ્તકાકારે તે ૧૯૨૬માં પ્રસિદ્ધ થયું. એની બીજી આવૃત્તિ કવિના અવસાન પછી ૧૯૪૫માં પ્રસિદ્ધ થઈ.</ref>
કવિવર ટાગોરની આ એક જાણીતી નાટ્યકૃતિ છે. એ ઘણી ચર્ચાયેલી તેમ જ ગવાયેલી પણ લાગે છે. એની વિસ્તૃત સમાલોચનાઓ થયેલી તેમ જ તે અનેક વાર ભજવાયેલી પણ છે.<ref>કવિ ૧૯૨૩ના ઉનાળામાં આસામમાં શિલોંગના ગિરિનિવાસ માટે ગયેલા ત્યારે આ નાટક લખાયેલું. એમાં પછી કવિ ઘણું સુધારાવધારા કરતા રહ્યા. પ્રથમ કવિએ તેને ‘યક્ષપુરી’ નામ આપેલું, એ બદલીને પછી ‘નંદિની’ કર્યું. છેવટે તે ‘રક્ત કરબી’ (લાલ કરેણ)ના નામે ૧૯૨૪માં આસોના ‘પ્રવાસી’માં પ્રસિદ્ધ થયું. પુસ્તકાકારે તે ૧૯૨૬માં પ્રસિદ્ધ થયું. એની બીજી આવૃત્તિ કવિના અવસાન પછી ૧૯૪૫માં પ્રસિદ્ધ થઈ.</ref>

Navigation menu