સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/જળને પડદે (સતીશ વ્યાસ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 28: Line 28:
હવે આ છંદ કેમ પસંદ કર્યો એની વાત કરતાં કથક જે અનુષ્ટુપ યોજે છે. એ વાંચીએ. (અક્ષરો ઘાટા મેં કર્યા છે, એ અક્ષરોમાં છંદ તૂટે છે.)
હવે આ છંદ કેમ પસંદ કર્યો એની વાત કરતાં કથક જે અનુષ્ટુપ યોજે છે. એ વાંચીએ. (અક્ષરો ઘાટા મેં કર્યા છે, એ અક્ષરોમાં છંદ તૂટે છે.)
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>શું છે કે ઇહ છંદમાં પ્રત્યાયન રહેલું પડે
{{Block center|'''<poem>શું છે કે ઇહ છંદમાં પ્રત્યાયન રહેલું પડે
જૂનો છે નીવડેલો છે જીભે મોઢે ચડેલો છે.
જૂનો છે નીવડેલો છે જીભે મોઢે ચડેલો છે.
પહેલો જાત જ ઓળખું ઓળખાવું તમોને હું
પહેલો જાત જ ઓળખું ઓળખાવું તમોને હું
હું કથ્થક નરેટર કાન્તનો માંહ્યલો ય હું</poem>}}  
હું કથ્થક નરેટર કાન્તનો માંહ્યલો ય હું</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
ચાર પંક્તિમાં છ જગાએ ખોડંગાતો આવો છંદ કોને ‘જીભે મોઢે’ ચડેલો હોય કે ચડી શકે ?
ચાર પંક્તિમાં છ જગાએ ખોડંગાતો આવો છંદ કોને ‘જીભે મોઢે’ ચડેલો હોય કે ચડી શકે ?
Line 40: Line 40:
વિગત-વર્ણન માટે ભલે યોજાયેલો હોય પણ કાન્તમાં છંદ એની કમનીયતા છોડતો નથી. આ નાટકમાં બધે જ કથક પદ્યમાં જ કથન કરે છે એવું નથી તો પછી ક્યારેક માહિતી આપવામાંય એ શા માટે છંદ પ્રયોજે છે એ સમજાતું નથી.. દાખલા તરીકે, નર્મદા(ન્હાની) કાન્ત પાસે ભણવા બેસે છે એ વિગત આ રીતે પદ્યદેહ પામી છે :
વિગત-વર્ણન માટે ભલે યોજાયેલો હોય પણ કાન્તમાં છંદ એની કમનીયતા છોડતો નથી. આ નાટકમાં બધે જ કથક પદ્યમાં જ કથન કરે છે એવું નથી તો પછી ક્યારેક માહિતી આપવામાંય એ શા માટે છંદ પ્રયોજે છે એ સમજાતું નથી.. દાખલા તરીકે, નર્મદા(ન્હાની) કાન્ત પાસે ભણવા બેસે છે એ વિગત આ રીતે પદ્યદેહ પામી છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>સવારે ન્હાઈધોઈને પૂજાની જેમ બેસે છે,
{{Block center|'''<poem>સવારે ન્હાઈધોઈને પૂજાની જેમ બેસે છે,
શીખે સંસ્કૃત-અંગ્રેજી વિદૂષી+<ref>+ નર્મદા ખરેખર 'વિદૂષી' થયેલાં ? આગળ પંક્તિ છે કે 'પ્લેટોના ફિડ્રસ કેરા કરે ન્હાની અનુવાદી" (પૃ. ૨૭). ફ્રીડ઼સનો અનુવાદ ન્હાનીએ કર્યો હોય એનાં કોઈ સમર્થન મને, મેં જોવા એ સંદર્ભોમાં, મળ્યાં નથી. 'કાન્ત વિશે'માં કાન્તના એક પત્ર (૫-૯-૧૯૧૨)નો નિર્દેશ છે, ‘એરિસ્ટોટલનું આ આગળનું ભાષાન્તર મેં ડિક્ટેશનથી લખાવ્યું છે. અનુલેખકો સૌ. નર્મદા અને ચિ. મુનિકુમાર છે.' (પૂ. ૯૧) બીજી એક નોંપ છે : 'એરિસ્ટોટલ તો નર્મદા વિના લખી જ ન શકાત' (પૂ. ૨૮૩), અથ. 'લખવું' એટલે ઉતારવું, મદદ કરવી - એટલો અર્થ જ મળે છે. એવું જ પ્લેટો બાબતે હોઈ શકે.</ref> થાય છે એય. (પૃ. ૨૭)</poem>}}  
શીખે સંસ્કૃત-અંગ્રેજી વિદૂષી+<ref>+ નર્મદા ખરેખર 'વિદૂષી' થયેલાં ? આગળ પંક્તિ છે કે 'પ્લેટોના ફિડ્રસ કેરા કરે ન્હાની અનુવાદી" (પૃ. ૨૭). ફ્રીડ઼સનો અનુવાદ ન્હાનીએ કર્યો હોય એનાં કોઈ સમર્થન મને, મેં જોવા એ સંદર્ભોમાં, મળ્યાં નથી. 'કાન્ત વિશે'માં કાન્તના એક પત્ર (૫-૯-૧૯૧૨)નો નિર્દેશ છે, ‘એરિસ્ટોટલનું આ આગળનું ભાષાન્તર મેં ડિક્ટેશનથી લખાવ્યું છે. અનુલેખકો સૌ. નર્મદા અને ચિ. મુનિકુમાર છે.' (પૂ. ૯૧) બીજી એક નોંપ છે : 'એરિસ્ટોટલ તો નર્મદા વિના લખી જ ન શકાત' (પૂ. ૨૮૩), અથ. 'લખવું' એટલે ઉતારવું, મદદ કરવી - એટલો અર્થ જ મળે છે. એવું જ પ્લેટો બાબતે હોઈ શકે.</ref> થાય છે એય. (પૃ. ૨૭)</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
નાટકને આરંભે, ચાળીસેક પંક્તિઓ પછી કથક કહે છે, 'ફાવશે પદ્યમાં વાતો ?' પછી કહે છે, જે પદ્યમાં નહીં ફાવે ‘એને કૈં રોડવશું ગદ્યમાં' (પૃ. ૩). આપણને થાય કે પદ્યમાં તો આ બધું 'રોડવવા' જેવું ન જ હતું ! 'કાનને કષ્ટ ઓછું હો' એ, ૪૦ પંક્તિઓ પછી સમજાયું હોવા છતાં લેખક આ (અને આવો ?) છંદ ચલાવતા જ રહ્યા છે ને એથી નાટ્યભાષાને, અને બોલચાલના ઘણા કાકુઓને પણ, નુકસાન પહોંચતું રહ્યું છે.
નાટકને આરંભે, ચાળીસેક પંક્તિઓ પછી કથક કહે છે, 'ફાવશે પદ્યમાં વાતો ?' પછી કહે છે, જે પદ્યમાં નહીં ફાવે ‘એને કૈં રોડવશું ગદ્યમાં' (પૃ. ૩). આપણને થાય કે પદ્યમાં તો આ બધું 'રોડવવા' જેવું ન જ હતું ! 'કાનને કષ્ટ ઓછું હો' એ, ૪૦ પંક્તિઓ પછી સમજાયું હોવા છતાં લેખક આ (અને આવો ?) છંદ ચલાવતા જ રહ્યા છે ને એથી નાટ્યભાષાને, અને બોલચાલના ઘણા કાકુઓને પણ, નુકસાન પહોંચતું રહ્યું છે.

Navigation menu