ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/શ/શકુન્તલા અને દુર્વાસા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
 
No edit summary
 
Line 3: Line 3:
શકુન્તલા અને દુર્વાસા (કનૈયાલાલ મુનશી; 'મારી કમલા અને બીજી વાતો’, ૧૯૨૧) ડૉ. વિશ્વનાથને પરણેલી નાયિકા ગરીબ સસરાની અવહેલના કરે છે અને પુત્રને માંદગીથી તેમ જ પતિને બદચલનથી ગુમાવે છે. નાયિકાને શકુન્તલાને મળેલા શાપનું સ્મરણ થાય છે અને વૃદ્ધ સસરાનો આદર કરે છે. નાયિકાની ચેતનામાંથી પ્રસરેલી આ વાર્તામાં અભિજ્ઞાન શાકુન્તલની સમાન્તરતા મુખ્ય બની છે. <br>
શકુન્તલા અને દુર્વાસા (કનૈયાલાલ મુનશી; 'મારી કમલા અને બીજી વાતો’, ૧૯૨૧) ડૉ. વિશ્વનાથને પરણેલી નાયિકા ગરીબ સસરાની અવહેલના કરે છે અને પુત્રને માંદગીથી તેમ જ પતિને બદચલનથી ગુમાવે છે. નાયિકાને શકુન્તલાને મળેલા શાપનું સ્મરણ થાય છે અને વૃદ્ધ સસરાનો આદર કરે છે. નાયિકાની ચેતનામાંથી પ્રસરેલી આ વાર્તામાં અભિજ્ઞાન શાકુન્તલની સમાન્તરતા મુખ્ય બની છે. <br>
{{right|'''ચં.'''}}<br>
{{right|'''ચં.'''}}<br>
{{HeaderNav2
{{HeaderNav
|previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વીંછીનું મોં|વીંછીનું મોં]]
|previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વીંછીનું મોં|વીંછીનું મોં]]
|next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/શ/શક્તિપાત|શક્તિપાત]]
|next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/શ/શક્તિપાત|શક્તિપાત]]
}}
}}

Navigation menu