32,111
edits
(+૧) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ના ખપે|દલપત ચૌહાણ | {{Heading|ના ખપે|દલપત ચૌહાણ}} | ||
'''ના ખપે''' (દલપત ચૌહાણ; ‘ગુજરાતી નવલિકાચયન: ૧૯૯૯’, સં. યોગેશ જોષી, ૨૦૦૧) વતનના ગામમાં ઘર કરાવવા ઇચ્છતા દલિત નાયકને ત્યાં કડિયો ડાહ્યાભાઈ એના ઘરનાં ચા-પાણી ન પીવાય એટલે અલગથી પૈસા માંગે છે. એની આ મનોવૃત્તિથી અકળાઈને નાયક બીજાને કામ સોંપે છે. બીજી બાજુ મેનામાનો રામજી મળવા આવે છે ત્યારે નાયક એને ચાની રકાબી ધરે છે તો રામજી ‘મને તારી ચા ન ખપે' એમ કહી બીજે દિવસે છાસવારો હોવાથી છાસ લેવા કોઈને મોકલવાનું કહે છે ત્યારે નાયક આક્રોશપૂર્વક બોલી ઊઠે છે ‘જા ને દિયોર, તારી છાસ અમને ના ખપે.' દલિત-સવર્ણ વચ્ચેના વ્યવહારભેદ અને ગ્રામીણ પરિવેશનું નિરૂપણ અહીં રોમાંચક છે. <br>{{right|'''પા.'''}}<br> | '''ના ખપે''' (દલપત ચૌહાણ; ‘ગુજરાતી નવલિકાચયન: ૧૯૯૯’, સં. યોગેશ જોષી, ૨૦૦૧) વતનના ગામમાં ઘર કરાવવા ઇચ્છતા દલિત નાયકને ત્યાં કડિયો ડાહ્યાભાઈ એના ઘરનાં ચા-પાણી ન પીવાય એટલે અલગથી પૈસા માંગે છે. એની આ મનોવૃત્તિથી અકળાઈને નાયક બીજાને કામ સોંપે છે. બીજી બાજુ મેનામાનો રામજી મળવા આવે છે ત્યારે નાયક એને ચાની રકાબી ધરે છે તો રામજી ‘મને તારી ચા ન ખપે' એમ કહી બીજે દિવસે છાસવારો હોવાથી છાસ લેવા કોઈને મોકલવાનું કહે છે ત્યારે નાયક આક્રોશપૂર્વક બોલી ઊઠે છે ‘જા ને દિયોર, તારી છાસ અમને ના ખપે.' દલિત-સવર્ણ વચ્ચેના વ્યવહારભેદ અને ગ્રામીણ પરિવેશનું નિરૂપણ અહીં રોમાંચક છે. <br>{{right|'''પા.'''}}<br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||