32,111
edits
(+૧) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|હિરવણું|મોહન પરમાર}} | {{Heading|હિરવણું|મોહન પરમાર}} | ||
હિરવણું (મોહન પરમાર, | '''હિરવણું''' (મોહન પરમાર, ‘ગૂર્જર અદ્યતન વાર્તાસંચય' સં. રઘુવીર ચૌધરી અને અન્ય, ૧૯૯૮) વણકર ગોવિંદની વહુ જીવીની પાછળ ગલબાજી ઠાકોર પડ્યો છે. વાસમાં એ અવારનવાર જાય છે. જીવીને એ ગમતું નથી. એનું ચાલે તો એ ગલબાજીની મૂછો કાપી નાખે. ગોવિંદ અકળાઈ જઈને ગલબાજીને ધમકી આપે છે ને એ વાસમાં આવતો બંધ થઈ જાય છે પણ વખત જતાં જીવી મનોમન અકળાય છે – “ગલબોજી હમણાંથી ચ્યમ આવતા નથી?” માનવમનની સંકુલ ગતિવિધિ – નકાર-હકાર અહીં સવિસ્તાર તાણાવાણા રૂપે સુઘટ વણાટ પામ્યાં છે. <br> | ||
{{right|'''ઈ.'''}}<br> | {{right|'''ઈ.'''}}<br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||