ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રોદત્ત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શ્રોદત્ત [ઈ.૧૫૦૭માં હયાત] : અંચલગચ્છના શ્રાવક કવિ. વિવેકરત્નસૂરિના શિષ્ય. ૧૦૮ કડીના ‘મહાવીર-વિવાહલું’ (ર.ઈ.૧૫૦૭)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]