બાબુ સુથારની કવિતા/એટલે કે મરી ગયેલા આગિયા
Jump to navigation
Jump to search
૩૭. એટલે કે મરી ગયેલા આગિયા
એટલે કે
મરી ગયેલા આગિયા
અને ખરી પડેલા તારાઓની વચ્ચે
ઊભા રહીને
ખરતા પાંદડાંને
મનુષ્ય હોવાની શાહેદી આપવી.
(‘લખવું એટલે કે...’ માંથી)