ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધના ભગત-ધનો-ધનોજી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 2: Line 2:


{{Poem2Open}}
{{Poem2Open}}
<span style="color:#0000ff">'''ધના(ભગત)/ધનો/ધનોજી'''</span> [ઈ.૧૯૦૩ સુધીમાં] : “રામબાણ વાગ્યાં હોય તે જાણે’(૧૮૫)’ એ અત્યંત પ્રસિદ્ધ પદ(મુ.), અલખઆરાધનાનું ૧ પદ(મુ.), પ્રભુ-મહિમાનું ૧ અન્ય પદ(મુ.) વગેરે પદો અને ‘માતાજીની હમચી’ (લે. ઈ.૧૯૦૩)ના કર્તા.
<span style="color:#0000ff">'''ધના(ભગત)/ધનો/ધનોજી'''</span> [ઈ.૧૯૦૩ સુધીમાં] : ‘રામબાણ વાગ્યાં હોય તે જાણે’(૧૮૫)’ એ અત્યંત પ્રસિદ્ધ પદ(મુ.), અલખઆરાધનાનું ૧ પદ(મુ.), પ્રભુ-મહિમાનું ૧ અન્ય પદ(મુ.) વગેરે પદો અને ‘માતાજીની હમચી’ (લે. ઈ.૧૯૦૩)ના કર્તા.
કૃતિ : ૧ નકાદોહન; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૩. ભસાસિંધુ.
કૃતિ : ૧ નકાદોહન; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૩. ભસાસિંધુ.
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[ચ.શે.]}}
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[ચ.શે.]}}

Latest revision as of 12:02, 3 July 2024


ધના(ભગત)/ધનો/ધનોજી [ઈ.૧૯૦૩ સુધીમાં] : ‘રામબાણ વાગ્યાં હોય તે જાણે’(૧૮૫)’ એ અત્યંત પ્રસિદ્ધ પદ(મુ.), અલખઆરાધનાનું ૧ પદ(મુ.), પ્રભુ-મહિમાનું ૧ અન્ય પદ(મુ.) વગેરે પદો અને ‘માતાજીની હમચી’ (લે. ઈ.૧૯૦૩)ના કર્તા. કૃતિ : ૧ નકાદોહન; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૩. ભસાસિંધુ. સંદર્ભ : ગૂહાયાદી. [ચ.શે.]