સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ભોળી ભરવાડણ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૩. ભોળી ભરવાડણ}}
{{Heading|૩. ભોળી ભરવાડણ|નરસિંહ મહેતા}}


{{Block center|<poem>ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી; સોળ  
{{Block center|<poem>ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;  
સહસ્ત્ર ગોપીનો વહાલો મટુકીમાં ઘાલી. {{Right|ભોળી રે૦}}
સોળ સહસ્ત્ર ગોપીનો વહાલો મટુકીમાં ઘાલી. {{Right|ભોળી રે૦}}


અનાથના નાથને વેચે આહીરની નારી;
અનાથના નાથને વેચે આહીરની નારી;

Latest revision as of 17:17, 30 March 2026

૩. ભોળી ભરવાડણ

નરસિંહ મહેતા

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વહાલો મટુકીમાં ઘાલી. ભોળી રે૦

અનાથના નાથને વેચે આહીરની નારી;
શેરીએ શેરીએ સાદ પાડે: લો કોઈ મોરારી. ભોળી રે૦

મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
વ્રજનારીને સહેજે જોતાં મૂરછા લાગી. ભોળી રે૦

બ્રહ્માદિક ઇંદ્રાદિક સરખા, કૌતક એ પેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે. ભોળી રે૦

ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળી રે૦