કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૩. હરી ગયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 4: Line 4:
::: હરિવર મુજને હરી ગયો!
::: હરિવર મુજને હરી ગયો!
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો!
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો!
::: અબુધ અંતરની હું નારી,
::: અબુધ અંતરની હું નારી,
::::: હું શું જાણું પ્રીતિ!
::::: હું શું જાણું પ્રીતિ!
Line 9: Line 10:
::::: મુજ હૈયે છે ગીતિ!
::::: મુજ હૈયે છે ગીતિ!
એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો!
એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો!
::: સપનામાંયે જે ના દીઠું,
::: સપનામાંયે જે ના દીઠું,
::::: એ જાગીને જોવું!
::::: એ જાગીને જોવું!
::: આ તે સુખ છે કે દુ :ખ મીઠું?
::: આ તે સુખ છે કે દુ :ખ મીઠું?
::::: રે હસવું કે રોવું?
::::: રે હસવું કે રોવું?
ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો!
ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો!
Line 19: Line 22:
</poem>
</poem>
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૯૨)}}
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૯૨)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૨. પિતા—|૧૨. પિતા—]]
|next =[[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૪. એટલો ર્‌હેજે દૂર|૧૪. એટલો ર્‌હેજે દૂર]]
}}

Latest revision as of 10:58, 3 September 2021

૧૩. હરી ગયો

નિરંજન ભગત

હરિવર મુજને હરી ગયો!
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો!

અબુધ અંતરની હું નારી,
હું શું જાણું પ્રીતિ!
હું શું જાણું કામણગારી
મુજ હૈયે છે ગીતિ!
એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો!

સપનામાંયે જે ના દીઠું,
એ જાગીને જોવું!
આ તે સુખ છે કે દુ :ખ મીઠું?

રે હસવું કે રોવું?
ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો!
હરિવર મુજને હરી ગયો!

૧૯૪૮

(બૃહદ છંદોલય, પૃ. ૯૨)