રાધે તારા ડુંગરિયા પર/જગન્નાથનો રથ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|જગન્નાથનો રથ|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} ::::'''અષાઢી બીજ * જગન્નાથનો...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 3: Line 3:
{{Heading|જગન્નાથનો રથ|ભોળાભાઈ પટેલ}}
{{Heading|જગન્નાથનો રથ|ભોળાભાઈ પટેલ}}


<poem>
'''અષાઢી બીજ * જગન્નાથનો ઉજાગરો'''
'''સૂર્યનો રથ * કોણાર્કની પ્રથમ'''
'''મુલાકાત * કામદેવતાનું કદંબ વૃક્ષ'''
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
::::'''અષાઢી બીજ * જગન્નાથનો ઉજાગરો'''
::::'''સૂર્યનો રથ * કોણાર્કની પ્રથમ'''
::::'''મુલાકાત * કામદેવતાનું કદંબ વૃક્ષ'''
અષાઢી બીજ એટલે રથયાત્રાનું મહા પર્વ. ગોકુળ-વૃન્દાવન છોડી કૃષ્ણ-બલરામ અક્રૂર સાથે રથમાં બેસી મથુરા સિધાવ્યા. એ મહાન ઘટનાની સ્મૃતિ આ પર્વ સાથે જોડવામાં આવે છે. અમદાવાદમાં આ વર્ષે જગન્નાથનો રથ રાજમાર્ગો પર સરકારની અનુમતિ ન મળવા છતાં નીકળ્યો. કંસ આદિ દુષ્ટોના દલન માટે વૃન્દાવનની લીલા છોડી કૃષ્ણ મથુરા ગયા હતા, ‘માથુર’ થયા હતા.
અષાઢી બીજ એટલે રથયાત્રાનું મહા પર્વ. ગોકુળ-વૃન્દાવન છોડી કૃષ્ણ-બલરામ અક્રૂર સાથે રથમાં બેસી મથુરા સિધાવ્યા. એ મહાન ઘટનાની સ્મૃતિ આ પર્વ સાથે જોડવામાં આવે છે. અમદાવાદમાં આ વર્ષે જગન્નાથનો રથ રાજમાર્ગો પર સરકારની અનુમતિ ન મળવા છતાં નીકળ્યો. કંસ આદિ દુષ્ટોના દલન માટે વૃન્દાવનની લીલા છોડી કૃષ્ણ મથુરા ગયા હતા, ‘માથુર’ થયા હતા.


Line 148: Line 149:
આ મંદિરને એના પૂરા રૂપમાં કલ્પો ત્યારે જગન્નાથપુરીના મંદિરના પ્રવેશદ્વારે રોપેલો વિજયસ્તંભ કોણાર્કના પ્રાંગણમાં રોપશો, કારણ કે એ મૂળે ત્યાં હતો; અને પછી ઝાઉનાં વૃક્ષો વટાવી નજીક આમંત્રણ આપતા સાગરકાંઠે ઊભા રહી, કંઈ નહિ તો એનાં ઊછળતાં મોજાંથી અવશ્ય ભીના થશો.
આ મંદિરને એના પૂરા રૂપમાં કલ્પો ત્યારે જગન્નાથપુરીના મંદિરના પ્રવેશદ્વારે રોપેલો વિજયસ્તંભ કોણાર્કના પ્રાંગણમાં રોપશો, કારણ કે એ મૂળે ત્યાં હતો; અને પછી ઝાઉનાં વૃક્ષો વટાવી નજીક આમંત્રણ આપતા સાગરકાંઠે ઊભા રહી, કંઈ નહિ તો એનાં ઊછળતાં મોજાંથી અવશ્ય ભીના થશો.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = લાલ નદી ભરો ડુંગર
|next = એક આ કલકત્તા
}}
19,010

edits