રાધે તારા ડુંગરિયા પર/જગન્નાથનો રથ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 3: Line 3:
{{Heading|જગન્નાથનો રથ|ભોળાભાઈ પટેલ}}
{{Heading|જગન્નાથનો રથ|ભોળાભાઈ પટેલ}}


<poem>
'''અષાઢી બીજ * જગન્નાથનો ઉજાગરો'''
'''સૂર્યનો રથ * કોણાર્કની પ્રથમ'''
'''મુલાકાત * કામદેવતાનું કદંબ વૃક્ષ'''
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
::::'''અષાઢી બીજ * જગન્નાથનો ઉજાગરો'''
:::::::'''સૂર્યનો રથ * કોણાર્કની પ્રથમ'''
::::'''મુલાકાત * કામદેવતાનું કદંબ વૃક્ષ'''
અષાઢી બીજ એટલે રથયાત્રાનું મહા પર્વ. ગોકુળ-વૃન્દાવન છોડી કૃષ્ણ-બલરામ અક્રૂર સાથે રથમાં બેસી મથુરા સિધાવ્યા. એ મહાન ઘટનાની સ્મૃતિ આ પર્વ સાથે જોડવામાં આવે છે. અમદાવાદમાં આ વર્ષે જગન્નાથનો રથ રાજમાર્ગો પર સરકારની અનુમતિ ન મળવા છતાં નીકળ્યો. કંસ આદિ દુષ્ટોના દલન માટે વૃન્દાવનની લીલા છોડી કૃષ્ણ મથુરા ગયા હતા, ‘માથુર’ થયા હતા.
અષાઢી બીજ એટલે રથયાત્રાનું મહા પર્વ. ગોકુળ-વૃન્દાવન છોડી કૃષ્ણ-બલરામ અક્રૂર સાથે રથમાં બેસી મથુરા સિધાવ્યા. એ મહાન ઘટનાની સ્મૃતિ આ પર્વ સાથે જોડવામાં આવે છે. અમદાવાદમાં આ વર્ષે જગન્નાથનો રથ રાજમાર્ગો પર સરકારની અનુમતિ ન મળવા છતાં નીકળ્યો. કંસ આદિ દુષ્ટોના દલન માટે વૃન્દાવનની લીલા છોડી કૃષ્ણ મથુરા ગયા હતા, ‘માથુર’ થયા હતા.


18,450

edits

Navigation menu