કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૪૪. — કે કાગળ હરિ લખે તો બને: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૪. — કે કાગળ હરિ લખે તો બને|રમેશ પારેખ}} <poem> :::— કે કાગળ હરિ લખ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૪૨૧)}} | {{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૪૨૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૪૩. મારા સપનામાં… | |||
|next = ૪૫. હરિએ દઈ દીધો હરિવટો | |||
}} |
Latest revision as of 07:25, 22 September 2021
૪૪. — કે કાગળ હરિ લખે તો બને
રમેશ પારેખ
— કે કાગળ હરિ લખે તો બને
અવર લખે તે એકે અક્ષર નથી ઊકલતા મને…
મોરપીંછનો જેના ઉપર પડછાયો ના પડિયો
શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો?
એ પરબીડિયું શું ખોલું જેની વાટ ન હો આંખને…
મીરાં ક્હે પ્રભુ, શ્વાસ અમારો કેવળ એક ટપાલી
નિસદિન આવે જાય લઈને થેલો ખાલી ખાલી
ચિઠ્ઠી લખતાંવેંત પહોંચશે સીધી મીરાં કને…
૨૫-૧૦-’૮૨/સોમ
(છ અક્ષરનું નામ, પૃ. ૪૨૧)