26,604
edits
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 21: | Line 21: | ||
<div class="mw-collapsible-content"> | <div class="mw-collapsible-content"> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ કાવ્ય પહેલી વાર ચાળીસ વરસ પહેલાં વાંચેલું. એ પછીય કેટલીક વાર વાંચવાનું થયું હશે. પણ આજે લખવાનું થયું છે એના વિશે, ત્યારે થયું કે સૌથી પહેલા વાચનનો કોઈ પ્રતિભાવ સ્મરણમાં સચવાયો છે ખરો? ગમેલું, એ સિવાય વિગતો તો કોઈ યાદ નથી — માત્ર, ‘અકળવિકળ તુજ ફંદ’ એ મનમાં જરાક વધારે છપાઈ ગયેલું — પણ ત્યારના લાભશંકર, એમની અ-રૂઢ કાવ્યછટાઓનો રોમાંચ થતો એ યાદ છે. છેક ૧૯૬૫થી, એમના ‘…રમ્યઘોષા’ સંગ્રહનાં સુડોળ શિષ્ટ છંદ-કાવ્યોથી અને કટાવમાં દોડતાં-ઊછળતાં તોફાની કાવ્યોથી લાભશંકરની હૃદ્ય કવિતાનો પરિચય થયેલો. એ દિવસો જ અમારા કાવ્ય-ચાકચૂર્યના! એ પછી ધીમે ધીમે કાવ્ય-ચીકાશ ને ખણખોદ-મૂલ્યાંકન આવતાં રહ્યાં, પણ કાવ્ય-પ્રીતિ અકબંધ રહી. એટલે લાભશંકરની તે વખતે દિશ-દિશમાં હરણફાળ ભરતી કવિતા ગમે; ગુજરાતી કવિતાનો મુખ્ય અવાજ બનતા ગયેલા કવિની કાવ્યછટાઓય ગમે, ક્યારેક નયે ગમે; વળી કાવ્યછટાઓને મિષે જ્યારે લા૰ઠા૰ કવિછટાઓ-સ્ટાઇલો-મારતા જણાય ત્યારે એ પ્રિય કવિ પર જરાક ખીજ ચડે, ને પછી તરત રમૂજ થાય — એમણે ક્યાંક લખેલું કે, ‘હું પછી દીધે રાખું છું.’ એની નીચે સહી કરવાનું મન થઈ જાય! પછી વળી થાય કે કવિ દીધે ન રાખે તો તો કાગળો કોરા જ રહી જાય; અર્થાત્, આ મુખરોક્તિ પાછળ ક્વચિત્ મર્મોક્તિ પણ સંભળાય. જોકે પછી તો લાભશંકરે બહુ લખ્યું બહુ લખ્યું બહુ લખ્યું! અમે પાછળ રહી ગયા, એટલે કે એમના શરૂઆતના (છ-સાત?) કાવ્યસંગ્રહોના જ પ્રેમમાં પડ્યા રહ્યા — હા ‘પ્રમત્તાવસ્થામાં નજર પણ’ નાખી એમની પછીની, છેક લગીની, કવિતા પર, કંઈક કંઈક… | આ કાવ્ય પહેલી વાર ચાળીસ વરસ પહેલાં વાંચેલું. એ પછીય કેટલીક વાર વાંચવાનું થયું હશે. પણ આજે લખવાનું થયું છે એના વિશે, ત્યારે થયું કે સૌથી પહેલા વાચનનો કોઈ પ્રતિભાવ સ્મરણમાં સચવાયો છે ખરો? ગમેલું, એ સિવાય વિગતો તો કોઈ યાદ નથી — માત્ર, ‘અકળવિકળ તુજ ફંદ’ એ મનમાં જરાક વધારે છપાઈ ગયેલું — પણ ત્યારના લાભશંકર, એમની અ-રૂઢ કાવ્યછટાઓનો રોમાંચ થતો એ યાદ છે. છેક ૧૯૬૫થી, એમના ‘…રમ્યઘોષા’ સંગ્રહનાં સુડોળ શિષ્ટ છંદ-કાવ્યોથી અને કટાવમાં દોડતાં-ઊછળતાં તોફાની કાવ્યોથી લાભશંકરની હૃદ્ય કવિતાનો પરિચય થયેલો. એ દિવસો જ અમારા કાવ્ય-ચાકચૂર્યના! એ પછી ધીમે ધીમે કાવ્ય-ચીકાશ ને ખણખોદ-મૂલ્યાંકન આવતાં રહ્યાં, પણ કાવ્ય-પ્રીતિ અકબંધ રહી. એટલે લાભશંકરની તે વખતે દિશ-દિશમાં હરણફાળ ભરતી કવિતા ગમે; ગુજરાતી કવિતાનો મુખ્ય અવાજ બનતા ગયેલા કવિની કાવ્યછટાઓય ગમે, ક્યારેક નયે ગમે; વળી કાવ્યછટાઓને મિષે જ્યારે લા૰ઠા૰ કવિછટાઓ-સ્ટાઇલો-મારતા જણાય ત્યારે એ પ્રિય કવિ પર જરાક ખીજ ચડે, ને પછી તરત રમૂજ થાય — એમણે ક્યાંક લખેલું કે, ‘હું પછી દીધે રાખું છું.’ એની નીચે સહી કરવાનું મન થઈ જાય! પછી વળી થાય કે કવિ દીધે ન રાખે તો તો કાગળો કોરા જ રહી જાય; અર્થાત્, આ મુખરોક્તિ પાછળ ક્વચિત્ મર્મોક્તિ પણ સંભળાય. જોકે પછી તો લાભશંકરે બહુ લખ્યું બહુ લખ્યું બહુ લખ્યું! અમે પાછળ રહી ગયા, એટલે કે એમના શરૂઆતના (છ-સાત?) કાવ્યસંગ્રહોના જ પ્રેમમાં પડ્યા રહ્યા — હા ‘પ્રમત્તાવસ્થામાં નજર પણ’ નાખી એમની પછીની, છેક લગીની, કવિતા પર, કંઈક કંઈક… | ||
| Line 61: | Line 59: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
</div></div> | </div></div> | ||
{{HeaderNav2 | |||
|previous =કવિ લઘરાજીનું ચિંતન | |||
|next = प्रस्तावना (ડોલ શબ્દની…) | |||
}} | |||
edits