અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચન્દ્રકાન્ત ટોપીવાળા/પ્રાર્થના: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 56: Line 56:
– દુઃખ, વેદનાથી ક્ષણોનો પણ એક ક્ષણિક નશો હોય છે અને એના કેફમાં ઈજાજખ્મ પહોંચાડવાની છટકબારી મારફત હિંસાની વિકૃતિ સામાન્ય લોકના મગજ પર સ્વાર થઈ જાય છે.
– દુઃખ, વેદનાથી ક્ષણોનો પણ એક ક્ષણિક નશો હોય છે અને એના કેફમાં ઈજાજખ્મ પહોંચાડવાની છટકબારી મારફત હિંસાની વિકૃતિ સામાન્ય લોકના મગજ પર સ્વાર થઈ જાય છે.


આવું સામાન્ય લોક સમ્–કૃતિ રચી જ શકે અને નશામાં ટોળા રૂપે વિકૃતિનો શિકાર પણ થઈ શકે. ચન્દ્રકાન્ત ટોપીવાળાના ચતુર્ભુજ પથ્થરની ‘પ્રાર્થના’ ચતુર્વર્ણો, ચા૨ કોમો સુધી પહોંચશે? ભલે ‘વિશફુલ થિન્કિંગ વસ્તુકૃતિ લાગે પણ એક કવિનું પૉઝિટિવ થિન્કિંગ કાવ્યરૂપમાં ઢળી વહ્યું એ સંસ્કૃત જગતની જાગૃતિ ચીંધે છે.
આવું સામાન્ય લોક સમ્ – કૃતિ રચી જ શકે અને નશામાં ટોળા રૂપે વિકૃતિનો શિકાર પણ થઈ શકે. ચન્દ્રકાન્ત ટોપીવાળાના ચતુર્ભુજ પથ્થરની ‘પ્રાર્થના’ ચતુર્વર્ણો, ચા૨ કોમો સુધી પહોંચશે? ભલે ‘વિશફુલ થિન્કિંગ વસ્તુકૃતિ લાગે પણ એક કવિનું પૉઝિટિવ થિન્કિંગ કાવ્યરૂપમાં ઢળી વહ્યું એ સંસ્કૃત જગતની જાગૃતિ ચીંધે છે.
{{Right|(રચનાને રસ્તે)}}
{{Right|(રચનાને રસ્તે)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
</div></div>
</div></div>
{{HeaderNav2
|previous =પક્ષીતીર્થ
|next =રિણાવર
}}
26,604

edits