ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઉમાશંકરની પૂર્વવર્તી ગુજરાતની સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 109: Line 109:
૧૯૦૫થી ૧૯૫૦ સુધીના સમયમાં પણ અનેક ઉત્તેજનકારી ઘટનાઓ ભારત અને ભારત બહાર બની છે. શ્રી અરવિંદ; લાલ, બાલ અને પાલની રાજકીય પ્રવૃત્તિઓ, સત્યાગ્રહ આશ્રમની સ્થાપના, ડૉ. એની બેસન્ટ દ્વારા હોમરૂલ લીગની સ્થાપના, પ્રથમ વિશ્વયુદ્ધની ૧૯૧૮માં પૂર્ણાહુતિ, બૉલ્શેવિક ક્રાંતિ ને સામ્યવાદની સ્થાપના, ૧૯૧૯નો જલિયાંવાલા બાગનો હત્યાકાંડ, ૧૯૨૦નું અસહકારનું આંદોલન, બોરસદ – બારડોલીના સત્યાગ્રહો, ૧૯૩૦ની દાંડીકૂચ, ૧૯૩૭માં કૉંગ્રેસનું કેટલાક પ્રાંતોમાં સત્તા પર આવવું, બીજા વિશ્વયુદ્ધની અણુવિસ્ફોટાદિ ઘટનાઓ અને તેનાં અકારાં પરિણામ, ‘ક્વિટ ઇંડિયા’ના આદેશ સાથે સ્વતંત્રતાની આખરી લડત, ૧૯૪૭માં સ્વરાજ્યપ્રાપ્તિ અને ૧૯૪૮માં ગાંધીજીનું ખૂન – આ બધા બનાવોએ લોકોને સતત ઉત્તેજનામાં રાખ્યા છે. પ્રજાની ચેતના અનેક આઘાતપ્રત્યાઘાતો સહેતી કોઈ અપૂર્વ ઘાટ ધારણ કરવા મથી રહી છે. એ ઘાટ કેવો હશે તે તો કોણ કહી શકે ? સાહિત્ય પણ પ્રજાકીય ચેતનાનો જ આવિષ્કાર છે. તેના વિશે પણ ભાવિ ભાખવું મુશ્કેલ તો છે જ.
૧૯૦૫થી ૧૯૫૦ સુધીના સમયમાં પણ અનેક ઉત્તેજનકારી ઘટનાઓ ભારત અને ભારત બહાર બની છે. શ્રી અરવિંદ; લાલ, બાલ અને પાલની રાજકીય પ્રવૃત્તિઓ, સત્યાગ્રહ આશ્રમની સ્થાપના, ડૉ. એની બેસન્ટ દ્વારા હોમરૂલ લીગની સ્થાપના, પ્રથમ વિશ્વયુદ્ધની ૧૯૧૮માં પૂર્ણાહુતિ, બૉલ્શેવિક ક્રાંતિ ને સામ્યવાદની સ્થાપના, ૧૯૧૯નો જલિયાંવાલા બાગનો હત્યાકાંડ, ૧૯૨૦નું અસહકારનું આંદોલન, બોરસદ – બારડોલીના સત્યાગ્રહો, ૧૯૩૦ની દાંડીકૂચ, ૧૯૩૭માં કૉંગ્રેસનું કેટલાક પ્રાંતોમાં સત્તા પર આવવું, બીજા વિશ્વયુદ્ધની અણુવિસ્ફોટાદિ ઘટનાઓ અને તેનાં અકારાં પરિણામ, ‘ક્વિટ ઇંડિયા’ના આદેશ સાથે સ્વતંત્રતાની આખરી લડત, ૧૯૪૭માં સ્વરાજ્યપ્રાપ્તિ અને ૧૯૪૮માં ગાંધીજીનું ખૂન – આ બધા બનાવોએ લોકોને સતત ઉત્તેજનામાં રાખ્યા છે. પ્રજાની ચેતના અનેક આઘાતપ્રત્યાઘાતો સહેતી કોઈ અપૂર્વ ઘાટ ધારણ કરવા મથી રહી છે. એ ઘાટ કેવો હશે તે તો કોણ કહી શકે ? સાહિત્ય પણ પ્રજાકીય ચેતનાનો જ આવિષ્કાર છે. તેના વિશે પણ ભાવિ ભાખવું મુશ્કેલ તો છે જ.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = પ્રાસ્તાવિક
|next = ૨. ઉમાશંકરનું સર્જકવ્યક્તિત્વ-વિકાસ અને વિશેષતા
}}