સોરઠી સંતવાણી/મ જાવ મથુરાની વાટે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|મ જાવ મથુરાની વાટે|}} <poem> ફૂલડિયાં વેરાવું ફાંટે ફાંટે રે. મ...")
 
No edit summary
 
Line 15: Line 15:
કુળ તો તજેલ તમું માટે રે. — મ જાવ.
કુળ તો તજેલ તમું માટે રે. — મ જાવ.
</poem>
</poem>
<center>'''[મીરા]'''</center>
<br>
{{HeaderNav2
|previous = સંદેશો
|next = કોઈ સમજાવો
}}

Latest revision as of 05:43, 29 April 2022


મ જાવ મથુરાની વાટે

ફૂલડિયાં વેરાવું ફાંટે ફાંટે રે.
મ જાવ મથુરાની વાટે રે.
કામરૂ મલકમાં વદ્યાઉં વેચાય છે ને
મથુરા નગરમાં હાટે હાટે રે. — મ જાવ.
મથુરા ગિયાનું તમે મુખથી કહે છો રે,
અનડાં ન ભાવે ઉચાટે રે. — મ જાવ.
નાથજી બન્યાનાં અમે ફરીએં નોધારાં રે
જાયેં જમનાં કેરી વાટે રે. — મ જાવ.
બાઈ મીરાં કે’ છે પ્રભુ ગિરધરના ગુણ,
કુળ તો તજેલ તમું માટે રે. — મ જાવ.

[મીરા]