ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શુભશીલ-ગણિ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શુભશીલ(ગણિ)-૧'''</span> [ઈ.૧૫મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. મુનિસુંદરસૂરિના શિષ્ય. ‘પ્રસેનજિત-રાસ’ (ર.ઈ.૧૪૫૨)ના કર્તા. આ ઉપરાંત ‘વિક્રમ-ચરિત્ર’ (ર.ઈ.૧૪૩૪), ‘પ્રભાવક...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = શુભશીલ_ગણિ
|next =  
|next = શુભસુંદર
}}
}}

Latest revision as of 04:57, 18 September 2022


શુભશીલ(ગણિ)-૧ [ઈ.૧૫મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. મુનિસુંદરસૂરિના શિષ્ય. ‘પ્રસેનજિત-રાસ’ (ર.ઈ.૧૪૫૨)ના કર્તા. આ ઉપરાંત ‘વિક્રમ-ચરિત્ર’ (ર.ઈ.૧૪૩૪), ‘પ્રભાવક-કથા’ (રઈ.૧૪૪૮), ‘કથાકોશ/ભરતેશ્વર-બાહુબલિવૃત્તિ’ (ર.ઈ.૧૪૫૩), ‘શત્રુંજ્યકલ્પ-કથા/વૃત્તિ’ (ર.ઈ.૧૪૬૨), ‘શાલિ-વાહન-ચરિત્ર’ (ર.ઈ.૧૪૮૪), ‘સ્નાત્ર-પંચાશિકા’(મુ.), ‘પૂજા-પંચાશિકા’ વગેરે તેમની સંસ્કૃત કૃતિઓ છે. જુઓ મુનિસુંદરશિષ્ય. કૃતિ : સ્નાત્રપંચાશિકા, પ્ર. અમદાવાદ વિદ્યાશાળા, ઈ.૧૮૭૪. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. જૈસાઇતિહાસ;  ૪. જૈગૂકવિઓ : ૧; ૩(૧). [ર.ર.દ.]