કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૪૨. અદીઠો સંગાથ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૨. અદીઠો સંગાથ|}} <poem> પગલું માંડું હું અવકાશમાં, {{Space}}                        જોઉં નીચે હરિવરનો હાથ, અજંપાની સદા સૂની શેરીએ {{Space}}                          ગાતો આવે અદીઠો...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 9: Line 9:
{{Space}}                          ગાતો આવે અદીઠો સંગાથ. —
{{Space}}                          ગાતો આવે અદીઠો સંગાથ. —
 {{Space}}                         જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
 {{Space}}                         જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
ભયની કાયાને ભુજા નથી,
ભયની કાયાને ભુજા નથી,
{{Space}}                          નથી વળી સંશયને પાંખ,
{{Space}}                          નથી વળી સંશયને પાંખ,
Line 14: Line 15:
{{Space}}                          ફૂટી એને રૂંવે રૂંવે આંખ. —
{{Space}}                          ફૂટી એને રૂંવે રૂંવે આંખ. —
{{Space}}                          જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
{{Space}}                          જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
ઊંઘતાને માથે ઓળો મોતનો,
ઊંઘતાને માથે ઓળો મોતનો,
{{Space}}                          ઊંઘતાને પાયે જગની જેલ,
{{Space}}                          ઊંઘતાને પાયે જગની જેલ,
Line 23: Line 25:
૨૮-૧૨-’૬૭
૨૮-૧૨-’૬૭
{{Right|(સંગતિ, પૃ. ૧૧૦)}}
{{Right|(સંગતિ, પૃ. ૧૧૦)}}
<br>
{{HeaderNav2
|previous = ૪૧. ધાનનું ખેતર
|next = ૪૩. કાંઈ શું વળે?
}}

Latest revision as of 12:00, 11 November 2022

૪૨. અદીઠો સંગાથ


પગલું માંડું હું અવકાશમાં,
                                 જોઉં નીચે હરિવરનો હાથ,
અજંપાની સદા સૂની શેરીએ
                                   ગાતો આવે અદીઠો સંગાથ. —
                                   જાગીને જોઉં તો કોઈ નથી એકલું.

ભયની કાયાને ભુજા નથી,
                                   નથી વળી સંશયને પાંખ,
ભરોસે ચાલ્યા જે અનભે રંગમાં,
                                   ફૂટી એને રૂંવે રૂંવે આંખ. —
                                   જાગીને જોઉં તો કોઈ નથી એકલું.

ઊંઘતાને માથે ઓળો મોતનો,
                                   ઊંઘતાને પાયે જગની જેલ,
આઘાતે ભાંગે છે કોઈ અહીં ભોગળો,
                                   ને આંસુડે વાવે છે અમરવેલ. —
                                   જાગીને જોઉં તો કોઈ નથી એકલું.

૨૮-૧૨-’૬૭ (સંગતિ, પૃ. ૧૧૦)