7,399
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
m (Atulraval moved page આત્માની માતૃભાષા/20 to આત્માની માતૃભાષા/20) |
||
(5 intermediate revisions by one other user not shown) | |||
Line 3: | Line 3: | ||
{{Heading|‘સાબરનો ગોઠિયો’: સાહેબની ગેરહાજરીમાં કાવ્યાસ્વાદ|મહેન્દ્રસિંહ પરમાર}} | {{Heading|‘સાબરનો ગોઠિયો’: સાહેબની ગેરહાજરીમાં કાવ્યાસ્વાદ|મહેન્દ્રસિંહ પરમાર}} | ||
<center>'''સાબરનો ગોઠિયો'''</center> | |||
<poem> | <poem> | ||
મારી સાબરને કાંઠડે રમતો રાજ વનરા તે વનનો વણજારો | મારી સાબરને કાંઠડે રમતો રાજ વનરા તે વનનો વણજારો | ||
Line 64: | Line 65: | ||
અંકિત : જિજ્ઞા, વર્ગમાં સ્વર્ગ માનનારા આપણા સાહેબ નથી આવ્યા. ને તું તો કવિતા જ રચી કાઢીશ એવું લાગે છે. તને ખબર છે, ભાયાણીસાહેબે મજાક કરેલી, સાહેબ તો વર્ગમાં સ્વર્ગસ્થ થઈ જતા હોય છે. | અંકિત : જિજ્ઞા, વર્ગમાં સ્વર્ગ માનનારા આપણા સાહેબ નથી આવ્યા. ને તું તો કવિતા જ રચી કાઢીશ એવું લાગે છે. તને ખબર છે, ભાયાણીસાહેબે મજાક કરેલી, સાહેબ તો વર્ગમાં સ્વર્ગસ્થ થઈ જતા હોય છે. | ||
સતીશ : આપણા સાહેબ કાંઈ વર્ગમાં સ્વર્ગસ્થ નથી હોતા! અને સાહેબને ‘સ્વર્ગસ્થ’ કરવામાં આપણોય કાંઈ ફાળો તો ખરો ને? સાહેબ વાચનશિબિરમાં ગયા છે તો આપણેય વાચનશિબિર કરીએ. ‘સમગ્ર કવિતા’ હું સાથે લાવ્યો જ છું. | સતીશ : આપણા સાહેબ કાંઈ વર્ગમાં સ્વર્ગસ્થ નથી હોતા! અને સાહેબને ‘સ્વર્ગસ્થ’ કરવામાં આપણોય કાંઈ ફાળો તો ખરો ને? સાહેબ વાચનશિબિરમાં ગયા છે તો આપણેય વાચનશિબિર કરીએ. ‘સમગ્ર કવિતા’ હું સાથે લાવ્યો જ છું. | ||
વંૃદા : ઓહોહો! આટલી મોટી ચોપડી? આ કવિઓ આટલી બધી કવિતાઓ ક્યારે લખતા હશે? | વંૃદા : ઓહોહો! આટલી મોટી ચોપડી? આ કવિઓ આટલી બધી કવિતાઓ ક્યારે લખતા હશે? | ||
વીરેન : | {{Poem2Close}} | ||
{{ps | |||
|વીરેન : | |||
|ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા, | |||
}} | |||
{{ps | |||
| | |||
|જંગલની કુંજ કુંજ જોવી હતી; | |||
}} | |||
{{ps | |||
| | |||
|જોવી'તી કોતરો ને જોવી'તી કંદરા, | |||
}} | |||
{{ps | |||
| | |||
|રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી. | |||
}} | |||
{{Poem2Open}} | |||
જિજ્ઞા : વાહ વીરેનકુમાર, તમે તો ગાવા જ માંડ્યું! ઉમાશંકરની કવિતામાં આવી જ ભેખડો, ડુંગરા, નદી, ઝરણાંની રસળતી વાતો આવે છે. પણ કવિ ઝરણાને ‘રોતું’ શું કામ રાખતાં હશે? | જિજ્ઞા : વાહ વીરેનકુમાર, તમે તો ગાવા જ માંડ્યું! ઉમાશંકરની કવિતામાં આવી જ ભેખડો, ડુંગરા, નદી, ઝરણાંની રસળતી વાતો આવે છે. પણ કવિ ઝરણાને ‘રોતું’ શું કામ રાખતાં હશે? | ||
ઉમેશ : રોવા-કકળવાની વાત મૂકો. આ ‘સાબરનો ગોઠિયો’ કવિતા વાંચો મારા ગોઠિયાવ! નહીંતર ‘વિષયાંતર’ થઈ જશે પાછું! સાહેબના જેવું! | ઉમેશ : રોવા-કકળવાની વાત મૂકો. આ ‘સાબરનો ગોઠિયો’ કવિતા વાંચો મારા ગોઠિયાવ! નહીંતર ‘વિષયાંતર’ થઈ જશે પાછું! સાહેબના જેવું! | ||
Line 106: | Line 122: | ||
ઋષિતા : ઉનાળો કારમો પડ્યો, મેહુલો રૂઠ્યો, સાબરનાં ધાવણ સુકાયાં એટલે ઊંચા ડુંગરને સલામો કરી વણજારો નીકળી ગયો. એને નીકળી જવું પડ્યું. ‘સલામો’ કરીને એ ગયો ક્યાં? | ઋષિતા : ઉનાળો કારમો પડ્યો, મેહુલો રૂઠ્યો, સાબરનાં ધાવણ સુકાયાં એટલે ઊંચા ડુંગરને સલામો કરી વણજારો નીકળી ગયો. એને નીકળી જવું પડ્યું. ‘સલામો’ કરીને એ ગયો ક્યાં? | ||
જિજ્ઞા : એ તો હવે આગળના ત્રણ ખંડ ગાશું એટલે તરત ખબર પડશે. ચાલો સાથે જ ગાઈએ… | જિજ્ઞા : એ તો હવે આગળના ત્રણ ખંડ ગાશું એટલે તરત ખબર પડશે. ચાલો સાથે જ ગાઈએ… | ||
બધાં : | {{Poem2Close}} | ||
{{ps | |||
|બધાં : | |||
|કાંઈ નદીએ નદીએ ઊતર્યો રાજ વનરા તે વનનો વણજારો | |||
}} | |||
{{ps | |||
| | |||
|કાંઈ ગામડે ને કસબે રખડ્યો રાજ વનરા તે વનનો વણજારો | |||
}} | |||
{{ps | |||
| | |||
|એને નાનીશી પ્યાલીમાં ડૂબવ્યો રાજ વનરા તે વનનો વણજારો | |||
}} | |||
{{ps | |||
| | |||
|એને નિચોવી બ્હારો ફગવિયો રાજ વનરા તે વનનો વણજારો” | |||
}} | |||
{{Poem2Open}} | |||
જાહ્નવી : વખાનો માર્યો વણજારો શહેરમાં આવ્યો. ગામડું છોડીને શહેરમાં આવતા ગામડિયાની દશા આમાં તો બરાબર દર્શાવી છે ને કાંઈ! | જાહ્નવી : વખાનો માર્યો વણજારો શહેરમાં આવ્યો. ગામડું છોડીને શહેરમાં આવતા ગામડિયાની દશા આમાં તો બરાબર દર્શાવી છે ને કાંઈ! | ||
સરસ્વતી : નદીએ નદીએ ઊતરતો, ગામડે-કસબે રખડતો આવે છે, પણ સાબરનો પાલવ ક્યાંય છોડતો નથી વણજારો, ને ઠે…ઠ અમદાવાદ થંભે છે. | સરસ્વતી : નદીએ નદીએ ઊતરતો, ગામડે-કસબે રખડતો આવે છે, પણ સાબરનો પાલવ ક્યાંય છોડતો નથી વણજારો, ને ઠે…ઠ અમદાવાદ થંભે છે. | ||
જાહ્નવી : અમદાવાદ નથી. કવિતામાં કવિએ ‘અમ્દા તે વાદ’ કર્યું છે. એ ખાલી લય માટે કર્યું હશે કે… | જાહ્નવી : અમદાવાદ નથી. કવિતામાં કવિએ ‘અમ્દા તે વાદ’ કર્યું છે. એ ખાલી લય માટે કર્યું હશે કે… | ||
જિજ્ઞા : હા એવું ખરું પણ અમ્દાવાદ કરીને ગ્રામીણ છાપ પણ જળવાય છે. સાહેબે ‘સાબરદર્શન’ કવિતા યાદ કરાવેલી ને, એમાં વળી બીજો નાયક સાબરને સંગ નીકળી પડ્યો છે. એ કવિની જ આપવીતી છે. જુઓ સંભળાવું: | જિજ્ઞા : હા એવું ખરું પણ અમ્દાવાદ કરીને ગ્રામીણ છાપ પણ જળવાય છે. સાહેબે ‘સાબરદર્શન’ કવિતા યાદ કરાવેલી ને, એમાં વળી બીજો નાયક સાબરને સંગ નીકળી પડ્યો છે. એ કવિની જ આપવીતી છે. જુઓ સંભળાવું: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
“લાડકડી, ધપતી ડુંગરડા છોડી તું, ત્યમ હુંય; | “લાડકડી, ધપતી ડુંગરડા છોડી તું, ત્યમ હુંય; | ||
પ્રવાસિની, મારેય કેડી-દર-કેડી ખેડવી ભૂંય, | પ્રવાસિની, મારેય કેડી-દર-કેડી ખેડવી ભૂંય, | ||
::: મળીશું રાજનગરને તીર, | ::: મળીશું રાજનગરને તીર, | ||
::: સંતની જ્યાં જગજ્યોત કુટીર.” | ::: સંતની જ્યાં જગજ્યોત કુટીર.” | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
— આપણો કવિ પણ ગામથી શબ્દ લઈને નીકળી ગયેલો. પણ ‘રાજનગરને તીર’ એને તો આશ્વાસન છે ‘સંત'ની જગારા મારતી કુટીરનું. આ સંત કોણ એ તમે કહી શકો? | — આપણો કવિ પણ ગામથી શબ્દ લઈને નીકળી ગયેલો. પણ ‘રાજનગરને તીર’ એને તો આશ્વાસન છે ‘સંત'ની જગારા મારતી કુટીરનું. આ સંત કોણ એ તમે કહી શકો? | ||
સતીશ : જેનો મંગલ શબ્દ કવિએ જગતને સંભળાવ્યો તે મહાત્મા. જિજ્ઞા, આપણા વણજારાની દશા તો કવિ કરતાં નોખી છે. કરુણ છે. ‘શહેરની લ્હેર્યો'નો કટાક્ષ ન સમજાય એટલા ‘સ્વર્ગસ્થ’ તો આપણે નથી હોં! | સતીશ : જેનો મંગલ શબ્દ કવિએ જગતને સંભળાવ્યો તે મહાત્મા. જિજ્ઞા, આપણા વણજારાની દશા તો કવિ કરતાં નોખી છે. કરુણ છે. ‘શહેરની લ્હેર્યો'નો કટાક્ષ ન સમજાય એટલા ‘સ્વર્ગસ્થ’ તો આપણે નથી હોં! | ||
Line 173: | Line 206: | ||
::: છેટી… | ::: છેટી… | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 19 | |||
|next = 21 | |||
}} |