આત્માની માતૃભાષા/26: Difference between revisions

m
No edit summary
 
(2 intermediate revisions by one other user not shown)
Line 3: Line 3:
{{Heading|‘આત્માનાં ખંડેર’: ક્યાંક ક્યાંક રચાતા કવિતાના દ્વીપ| ચન્દ્રકાન્ત ટોપીવાળા}}
{{Heading|‘આત્માનાં ખંડેર’: ક્યાંક ક્યાંક રચાતા કવિતાના દ્વીપ| ચન્દ્રકાન્ત ટોપીવાળા}}


<center>'''આત્માનાં ખંડેર: સૉનેટમાલા'''</center>
<poem>
<poem>
<center>૧. ઊગી ઉષા</center>
<center>૧. ઊગી ઉષા</center>
Line 90: Line 91:
થાને લગાડી બસ દે પયઘૂંટ, મૈયા!
થાને લગાડી બસ દે પયઘૂંટ, મૈયા!
{{Right|મુંબઈ, ૨૬-૮-૧૯૩૪}}<br>
{{Right|મુંબઈ, ૨૬-૮-૧૯૩૪}}<br>
<center>૬. કુંજ ઉરની</center>
<center>૬. કુંજ ઉરની</center>
શ્વસે શૃંગે શૃંગે યુગ યુગ તણા શ્રાન્ત પડઘા,
શ્વસે શૃંગે શૃંગે યુગ યુગ તણા શ્રાન્ત પડઘા,
Line 106: Line 108:
મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.
મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.
{{Right|મુંબઈ, ૨-૯-૧૯૩૫}}<br>
{{Right|મુંબઈ, ૨-૯-૧૯૩૫}}<br>
<center>૭. અકિંચન</center>
<center>૭. અકિંચન</center>
બેઠો બજાર જઈને નિજની સમૃદ્ધિ
બેઠો બજાર જઈને નિજની સમૃદ્ધિ
Line 122: Line 125:
પીજો, ભલાં પણ ન ચંચુપ્રહાર દેજો.
પીજો, ભલાં પણ ન ચંચુપ્રહાર દેજો.
{{Right|મુંબઈ, ૨-૯-૧૯૩૫}}<br>
{{Right|મુંબઈ, ૨-૯-૧૯૩૫}}<br>
<center>૮. સંતોષ</center>
<center>૮. સંતોષ</center>
ટૂંકી નજર ના'પણી, ફલક દૃષ્ટિનો ના ટૂંકો;
ટૂંકી નજર ના'પણી, ફલક દૃષ્ટિનો ના ટૂંકો;
Line 138: Line 142:
તજી, નજીક જે ખડું નીરખી એહ લેવું ઘટે.
તજી, નજીક જે ખડું નીરખી એહ લેવું ઘટે.
{{Right|ઑગસ્ટ ૧૯૩૨}}<br>
{{Right|ઑગસ્ટ ૧૯૩૨}}<br>
<center>૯. અનંત ક્ષણ</center>
<center>૯. અનંત ક્ષણ</center>
ગઈ ક્યમ ગણું ક્ષણો? દિવસ, માસ, વર્ષો વહ્યાં
ગઈ ક્યમ ગણું ક્ષણો? દિવસ, માસ, વર્ષો વહ્યાં
Line 155: Line 160:
{{Right|નવેમ્બર ૧૯૩૩}}<br>
{{Right|નવેમ્બર ૧૯૩૩}}<br>
<center>૧૦. સમય-તૃષા</center>
<center>૧૦. સમય-તૃષા</center>
વરસભરનાં વીત્યાં વ્હાણાં, શમ્યાં પલકારમાં,
વરસભરનાં વીત્યાં વ્હાણાં, શમ્યાં પલકારમાં,
નથી ખબર કે જાણ્યાં માણ્યાં પૂરાં ઉરબ્હારમાં.
નથી ખબર કે જાણ્યાં માણ્યાં પૂરાં ઉરબ્હારમાં.
Line 171: Line 178:
{{Right|૧૯૩૬}}<br>
{{Right|૧૯૩૬}}<br>
<center>૧૧. આશા-કણી</center>
<center>૧૧. આશા-કણી</center>
નિરાશાનાં ક્ષેત્રે કરવી લણણી આશકણની,
નિરાશાનાં ક્ષેત્રે કરવી લણણી આશકણની,
અને ગોતી ર્હેવી જડ ઢગ મહીં ચેતનકણી,
અને ગોતી ર્હેવી જડ ઢગ મહીં ચેતનકણી,
Line 187: Line 195:
{{Right|મુંબઈ, ૨-૯-૧૯૩૫}}<br>
{{Right|મુંબઈ, ૨-૯-૧૯૩૫}}<br>
<center>૧૨. મૃત્યુ માંડે મીટ</center>
<center>૧૨. મૃત્યુ માંડે મીટ</center>
મૃત્યુ માંડે મીટ સુખદ લેવા સંકેલી
મૃત્યુ માંડે મીટ સુખદ લેવા સંકેલી
વિશ્વકુંજ જગડાળ મચેલી જીવનકેલી.
વિશ્વકુંજ જગડાળ મચેલી જીવનકેલી.
Line 203: Line 212:
{{Right|વીરમગામ, ૩-૬-૧૯૩૦}}<br>
{{Right|વીરમગામ, ૩-૬-૧૯૩૦}}<br>
<center>૧૩. નિશાપંથ</center>
<center>૧૩. નિશાપંથ</center>
થાક્યા કાને સ્વર મૃદુ પડ્યો: આવ રે આવ ચાલ્યો!
થાક્યા કાને સ્વર મૃદુ પડ્યો: આવ રે આવ ચાલ્યો!
થાક્યા દેહે ફરી શરૂ કરી આખરી એક યાત્રા.
થાક્યા દેહે ફરી શરૂ કરી આખરી એક યાત્રા.
Line 219: Line 229:
{{Right|મુંબઈ, ૯-૯-૧૯૩૫}}<br>
{{Right|મુંબઈ, ૯-૯-૧૯૩૫}}<br>
<center>૧૪. બિચારો મનુજ</center>
<center>૧૪. બિચારો મનુજ</center>
કરી યત્નો કોટિ ગગન ચૂમતા મ્હેલ રચિયા;
કરી યત્નો કોટિ ગગન ચૂમતા મ્હેલ રચિયા;
પછી છો એ કાજે જીવતર બધું રોળ્યું ધૂળમાં.
પછી છો એ કાજે જીવતર બધું રોળ્યું ધૂળમાં.
Line 235: Line 246:
{{Right|મુંબઈ, ૬-૯-૧૯૩૫}}<br>
{{Right|મુંબઈ, ૬-૯-૧૯૩૫}}<br>
<center>૧૫. દૃગજલ ભલાં</center>
<center>૧૫. દૃગજલ ભલાં</center>
તમે ઉલ્લાસોની મીઠી મીઠી કરો પ્રેરક કથા,
તમે ઉલ્લાસોની મીઠી મીઠી કરો પ્રેરક કથા,
યુવાનીલીલાનાં સતત બજવો શૌર્યબણગાં.
યુવાનીલીલાનાં સતત બજવો શૌર્યબણગાં.
Line 251: Line 263:
{{Right|મુંબઈ, ૬-૯-૧૯૩૫}}<br>
{{Right|મુંબઈ, ૬-૯-૧૯૩૫}}<br>
<center>૧૬. અફર એક ઉષા</center>
<center>૧૬. અફર એક ઉષા</center>
ઊગી ઊગી અફર એક ઉષા નમેરી.
ઊગી ઊગી અફર એક ઉષા નમેરી.
છાતી હતી ટપકતી રુધિરે નિશા-ની
છાતી હતી ટપકતી રુધિરે નિશા-ની
Line 267: Line 280:
{{Right|મુંબઈ, ૯-૯-૧૯૩૫}}
{{Right|મુંબઈ, ૯-૯-૧૯૩૫}}
<center>૧૭. યથાર્થ જ સુપથ્ય એક</center>
<center>૧૭. યથાર્થ જ સુપથ્ય એક</center>
ન રાવ, ફરિયાદ ના, ફિકર ના, અજંપાય ના,
ન રાવ, ફરિયાદ ના, ફિકર ના, અજંપાય ના,
ન કે પ્રબલ કોઈ સત્ત્વ થકી શક્તિની યાચના.
ન કે પ્રબલ કોઈ સત્ત્વ થકી શક્તિની યાચના.
Line 283: Line 297:
{{Right|મુંબઈ, ૯-૯-૧૯૩૫}}
{{Right|મુંબઈ, ૯-૯-૧૯૩૫}}
</poem>
</poem>
 
<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉમાશંકર જોશીના ‘વિશ્વશાંતિ'ના સ્વપ્નસેવી ભાવનાવ્યાપની પડછે ‘આત્માનાં ખંડેર'ના યથાર્થસેવી નિર્ભ્રાન્ત સંકોચને મૂકી જોતાં સ્પષ્ટ જણાય છે કે કવિ પોતે કહે છે તેમ વ્યક્તિની અશાંતિ હવે કેન્દ્રમાં છે. ગાંધીયુગની ઉત્કટતા ૧૯૨૧થી ૧૯૩૧ સુધી રહી ને પછી ઓસરી અને સમાજવાદનું આક્રમણ થયું. એનાં એંધાણ એમાં મોજૂદ છે. દૂરનું જોતી દૃષ્ટિ હવે પોતાની સામેના પ્રત્યક્ષ પર અને એની કઠોર વાસ્તવિકતા પર મંડાયેલી છે. કવિસંવિદમાં આવેલા આ ફેરફારનો આલેખ ‘આત્માનાં ખંડેર'માં પ્રગટ થાય છે. અને તેથી ‘વિશ્વશાંતિ’ પછીનો અને ‘નિશીથ’ પહેલાંનો કવિનો આ પડાવ મહત્ત્વનો બન્યો છે. આ જ કારણે ‘આત્માનાં ખંડેર'ની સૉનેટમાલા પર અનેક અભિપ્રાયો રજૂ થયા છે. કોઈકે એમાં ‘યથાર્થનો સેતુબંધ’ જોયો છે, કોઈકે ભાવનાશીલતાથી નિર્ભ્રાન્ત થયાની યથાર્થ મન:સ્થિતિ જોઈ છે, કોઈકે વિસ્મયથી સમજ સુધીનો માર્ગ જોયો છે, કોઈકે ચિંતનપ્રધાન ઊર્મિકવિતાની સિદ્ધિ જોઈ છે, કોઈકે ગોપસંસ્કૃતિના સંતાન એવા કાવ્યનાયકની નગરસંસ્કૃતિ સાથેની પ્રતિક્રિયા જોઈ છે, તો કોઈકે એમાં કલાસ્વીકૃતિ સાથેની જીવનસ્વીકૃતિ જોઈ છે. આ બધી મથામણ મોટેભાગે કાવ્ય વિશે થઈ છે, કાવ્ય સાથેની મથામણ હજી બાકી રહી છે. ઘણી વાર એના કેટલાક આસ્વાદ્ય અને મનનીય વાગંશોને કશાય વિશ્લેષણ વગર યાદી રૂપે રમતાં મૂકી દેવાયા છે.
ઉમાશંકર જોશીના ‘વિશ્વશાંતિ'ના સ્વપ્નસેવી ભાવનાવ્યાપની પડછે ‘આત્માનાં ખંડેર'ના યથાર્થસેવી નિર્ભ્રાન્ત સંકોચને મૂકી જોતાં સ્પષ્ટ જણાય છે કે કવિ પોતે કહે છે તેમ વ્યક્તિની અશાંતિ હવે કેન્દ્રમાં છે. ગાંધીયુગની ઉત્કટતા ૧૯૨૧થી ૧૯૩૧ સુધી રહી ને પછી ઓસરી અને સમાજવાદનું આક્રમણ થયું. એનાં એંધાણ એમાં મોજૂદ છે. દૂરનું જોતી દૃષ્ટિ હવે પોતાની સામેના પ્રત્યક્ષ પર અને એની કઠોર વાસ્તવિકતા પર મંડાયેલી છે. કવિસંવિદમાં આવેલા આ ફેરફારનો આલેખ ‘આત્માનાં ખંડેર'માં પ્રગટ થાય છે. અને તેથી ‘વિશ્વશાંતિ’ પછીનો અને ‘નિશીથ’ પહેલાંનો કવિનો આ પડાવ મહત્ત્વનો બન્યો છે. આ જ કારણે ‘આત્માનાં ખંડેર'ની સૉનેટમાલા પર અનેક અભિપ્રાયો રજૂ થયા છે. કોઈકે એમાં ‘યથાર્થનો સેતુબંધ’ જોયો છે, કોઈકે ભાવનાશીલતાથી નિર્ભ્રાન્ત થયાની યથાર્થ મન:સ્થિતિ જોઈ છે, કોઈકે વિસ્મયથી સમજ સુધીનો માર્ગ જોયો છે, કોઈકે ચિંતનપ્રધાન ઊર્મિકવિતાની સિદ્ધિ જોઈ છે, કોઈકે ગોપસંસ્કૃતિના સંતાન એવા કાવ્યનાયકની નગરસંસ્કૃતિ સાથેની પ્રતિક્રિયા જોઈ છે, તો કોઈકે એમાં કલાસ્વીકૃતિ સાથેની જીવનસ્વીકૃતિ જોઈ છે. આ બધી મથામણ મોટેભાગે કાવ્ય વિશે થઈ છે, કાવ્ય સાથેની મથામણ હજી બાકી રહી છે. ઘણી વાર એના કેટલાક આસ્વાદ્ય અને મનનીય વાગંશોને કશાય વિશ્લેષણ વગર યાદી રૂપે રમતાં મૂકી દેવાયા છે.
Line 300: Line 314:
ઉમાશંકર જોશીએ એક જગ્યાએ ‘No poem is all poetry'નો ઉલ્લેખ કર્યો છે; એ યથાર્થ છે. દીર્ઘ રચનામાં કે દીર્ઘ કરાયેલી રચનામાં કવિતાને સતત ટકાવી રાખવી અત્યંત કપરી હકીકત છે. ‘આત્માનાં ખંડેર’ સૉનેટમાલા ઝાઝી જગ્યાએ વિચારભારથી દબાઈ ગઈ છે પણ જ્યાં કવિતાનાં દ્વીપ રચાયા છે ત્યાં ઉત્તમ કવિનો સંસ્પર્શ એને જરૂર મળ્યો છે. કોઈ પણ કાવ્યની જીવનદોરીનો આધાર એના અંતર્ગત આવા કાવ્યતત્ત્વ પર જ ટકેલો હોય છે. કવિની ઉત્તરવયના હંસગીત (swan song) સમી ‘સપ્તપદી’ કરતાં સ્વાભાવિક છે કે યુવાવયની આ ‘આત્માનાં ખંડેર’ રચનામાં આનંદલોકથી નિર્ભ્રાન્ત અવસ્થા તરફ રચનાની ગતિ હોય. ઉમાશંકર જોશીની કાવ્યયાત્રાનો આ મહત્ત્વનો પડાવ વિશિષ્ટ વાક્સંદર્ભ દ્વારા કવિને અભિપ્રેત છે એવો જીભ પર શબ્દોનો સ્વાદ ક્યાંક ક્યાંક અવશ્ય આપે છે
ઉમાશંકર જોશીએ એક જગ્યાએ ‘No poem is all poetry'નો ઉલ્લેખ કર્યો છે; એ યથાર્થ છે. દીર્ઘ રચનામાં કે દીર્ઘ કરાયેલી રચનામાં કવિતાને સતત ટકાવી રાખવી અત્યંત કપરી હકીકત છે. ‘આત્માનાં ખંડેર’ સૉનેટમાલા ઝાઝી જગ્યાએ વિચારભારથી દબાઈ ગઈ છે પણ જ્યાં કવિતાનાં દ્વીપ રચાયા છે ત્યાં ઉત્તમ કવિનો સંસ્પર્શ એને જરૂર મળ્યો છે. કોઈ પણ કાવ્યની જીવનદોરીનો આધાર એના અંતર્ગત આવા કાવ્યતત્ત્વ પર જ ટકેલો હોય છે. કવિની ઉત્તરવયના હંસગીત (swan song) સમી ‘સપ્તપદી’ કરતાં સ્વાભાવિક છે કે યુવાવયની આ ‘આત્માનાં ખંડેર’ રચનામાં આનંદલોકથી નિર્ભ્રાન્ત અવસ્થા તરફ રચનાની ગતિ હોય. ઉમાશંકર જોશીની કાવ્યયાત્રાનો આ મહત્ત્વનો પડાવ વિશિષ્ટ વાક્સંદર્ભ દ્વારા કવિને અભિપ્રેત છે એવો જીભ પર શબ્દોનો સ્વાદ ક્યાંક ક્યાંક અવશ્ય આપે છે
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 25
|next = 27
}}