7,290
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
m (Atulraval moved page આત્માની માતૃભાષા/42 to આત્માની માતૃભાષા/42) |
||
(3 intermediate revisions by one other user not shown) | |||
Line 13: | Line 13: | ||
રચી સૌહાર્દોનો મધુપુટ અવિશ્રાંત વિલસ્યો. | રચી સૌહાર્દોનો મધુપુટ અવિશ્રાંત વિલસ્યો. | ||
અહો હૈયું! જેણે જીવતર તણો પંથ જ રસ્યો. | અહો હૈયું! જેણે જીવતર તણો પંથ જ રસ્યો. | ||
ન કે ના'વ્યાં માર્ગે વિષ, વિષમ ઑથાર, અદયા | ન કે ના'વ્યાં માર્ગે વિષ, વિષમ ઑથાર, અદયા | ||
અસત્ સંયોગોની; પણ સહુય સંજીવન થયાં. | અસત્ સંયોગોની; પણ સહુય સંજીવન થયાં. | ||
Line 19: | Line 20: | ||
પડે દૃષ્ટે, ડૂબે કદીક શિવનાં શૃંગ અરુણાં: | પડે દૃષ્ટે, ડૂબે કદીક શિવનાં શૃંગ અરુણાં: | ||
રહ્યો ઝંખી, ને ના ખબર વરસો કેમ જ ગયાં! | રહ્યો ઝંખી, ને ના ખબર વરસો કેમ જ ગયાં! | ||
{{Right|અમદાવાદ, ૨૧-૭-૧૯૫૨૫૩}} | {{Right|અમદાવાદ, ૨૧-૭-૧૯૫૨૫૩}}<br> | ||
<center>'''રહ્યાં વર્ષો તેમાં —'''</center> | <center>'''રહ્યાં વર્ષો તેમાં —'''</center> | ||
Line 36: | Line 37: | ||
—બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું: | —બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું: | ||
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું. | મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું. | ||
{{Right|અમદાવાદ, ૨૧-૭-૧૯૫૨૫૩}} | {{Right|અમદાવાદ, ૨૧-૭-૧૯૫૨૫૩}}<br> | ||
</poem> | </poem> | ||
Line 45: | Line 46: | ||
ઠીક, હવે? ‘રહ્યાં વર્ષો તેમાં?’ એવી જિજ્ઞાસા પછીના સૉનેટનું સંધાન કરી આપી શકે તેમ છે. અને ન કરવું હોય તો પ્રથમ પંક્તિના ભાવાનુવર્તન સાથે પૂરું થતું અને ગયાં વર્ષો કેમ ગયાં તેની કથની સહજોદ્ગાર રૂપે કહેતું આ કાવ્ય સ્વતંત્ર સ્વાયત્ત સૉનેટ તરીકે પણ આસ્વાદી શકાય છે. પરંતુ કવિએ પોતે કહ્યું છે: | ઠીક, હવે? ‘રહ્યાં વર્ષો તેમાં?’ એવી જિજ્ઞાસા પછીના સૉનેટનું સંધાન કરી આપી શકે તેમ છે. અને ન કરવું હોય તો પ્રથમ પંક્તિના ભાવાનુવર્તન સાથે પૂરું થતું અને ગયાં વર્ષો કેમ ગયાં તેની કથની સહજોદ્ગાર રૂપે કહેતું આ કાવ્ય સ્વતંત્ર સ્વાયત્ત સૉનેટ તરીકે પણ આસ્વાદી શકાય છે. પરંતુ કવિએ પોતે કહ્યું છે: | ||
‘ઘણુંખરું કોઈ વિચારઅણુ, ચિંતનકણ સૉનેટમાં મૂર્ત કરવાનો આશય હોય છે. અલબત્ત, એ ચિંતનકણ ઊર્મિપ્રણિત તો હોવો જ જોઈએ,’ | ‘ઘણુંખરું કોઈ વિચારઅણુ, ચિંતનકણ સૉનેટમાં મૂર્ત કરવાનો આશય હોય છે. અલબત્ત, એ ચિંતનકણ ઊર્મિપ્રણિત તો હોવો જ જોઈએ,’ | ||
{{Right|(‘શૈલી અને સ્વરૂપ,’ ૧૬૪)}} | {{Right|(‘શૈલી અને સ્વરૂપ,’ ૧૬૪)}}<br> | ||
આ સૉનેટમાં કંઈક પરિપક્વ થયેલી સ્વસ્થ દૃષ્ટિએ કરેલું વીતી ગયેલા મુગ્ધ વયના જીવનનું દર્શન છે. એ દૃષ્ટિ હવે પછીના જીવનને કઈ રીતે જીવવા ચાહે છે? આયુર્માર્ગે જે ‘વિષ, વિષમ ઓથાર, અદયા અસત્ સંયોગોની’ મળ્યાં એથી રખેને પોતે વીલે મુખ ફરતો થઈ જાય. એથી એ જાતને એક સત્ય સમજાવે છે: | આ સૉનેટમાં કંઈક પરિપક્વ થયેલી સ્વસ્થ દૃષ્ટિએ કરેલું વીતી ગયેલા મુગ્ધ વયના જીવનનું દર્શન છે. એ દૃષ્ટિ હવે પછીના જીવનને કઈ રીતે જીવવા ચાહે છે? આયુર્માર્ગે જે ‘વિષ, વિષમ ઓથાર, અદયા અસત્ સંયોગોની’ મળ્યાં એથી રખેને પોતે વીલે મુખ ફરતો થઈ જાય. એથી એ જાતને એક સત્ય સમજાવે છે: | ||
Line 59: | Line 60: | ||
{{Right|(‘શૈલી અને સ્વરૂપ', ૧૪)}} | {{Right|(‘શૈલી અને સ્વરૂપ', ૧૪)}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 41 | |||
|next = 43. | |||
}} |