આત્માની માતૃભાષા/44: Difference between revisions

m
No edit summary
 
(3 intermediate revisions by one other user not shown)
Line 3: Line 3:
{{Heading|‘કચ’ — એક વિશ્લેષણ| અનિલા દલાલ}}
{{Heading|‘કચ’ — એક વિશ્લેષણ| અનિલા દલાલ}}


<center>'''કચ'''</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
[અસુરોના ગુરુ શુક્રાચાર્ય પાસેથી સંજીવની વિદ્યા મેળવવા ગયેલો દેવોના ગુરુ બૃહસ્પતિનો પુત્ર કચ ગુરુકન્યા દેવયાનીના એની પ્રત્યેના અનર્ગળ પ્રેમને કારણે અંતે વિદ્યા પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. વિદ્યા મળતાં જ પ્રભાતે એ સ્વર્ગ જવા ઊપડે છે. આખે રસ્તે એ પોતાની આ વિરલ સિદ્ધિમાં પરિણમનાર પ્રણયાનુભવ વાગોળે છે, — દેવયાની સાથે જાણે વાત કરી રહ્યો ન હોય એ રીતે. ત્યાં સ્વર્ગદ્વારે આવી પહોંચતાં દેવોને માટે પોતે સંજીવની વિદ્યા લઈ આવ્યો છે એનો એ ઉદ્ઘોષ કરે છે. પણ એને ચાલુ મનમાં થયાં કર્યું છે કે પોતે કઈ સંજીવની લાવી રહ્યો છે? એક પ્રણયિનીની હૃદયસંજીવની સમી પ્રીતિ, જેના વિના આ વિદ્યા મળવી અસંભવ હતી — અરે પોતાનું જીવતા હોવું જ અસંભવ હતું, તેનો તો પોતે સ્વીકાર કર્યો નથી. કે પછી એવી પ્રીતિના પાત્ર સિવાય આવી ઉજ્જ્વલ વિદ્યા લાવવી જ મુશ્કેલ હતી? વિદ્યા આવી મળી એનો આનંદ માણવા આડે દેવોને તો કચના મંથનની કશી પડી નથી. પણ ત્યાં અશરીરિણી વાણી એને ઉમળકાભેર વધાવે છે: વત્સ, તારું આવી રીતે આવવું એ જ મહાસંજીવની છે.]
[અસુરોના ગુરુ શુક્રાચાર્ય પાસેથી સંજીવની વિદ્યા મેળવવા ગયેલો દેવોના ગુરુ બૃહસ્પતિનો પુત્ર કચ ગુરુકન્યા દેવયાનીના એની પ્રત્યેના અનર્ગળ પ્રેમને કારણે અંતે વિદ્યા પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. વિદ્યા મળતાં જ પ્રભાતે એ સ્વર્ગ જવા ઊપડે છે. આખે રસ્તે એ પોતાની આ વિરલ સિદ્ધિમાં પરિણમનાર પ્રણયાનુભવ વાગોળે છે, — દેવયાની સાથે જાણે વાત કરી રહ્યો ન હોય એ રીતે. ત્યાં સ્વર્ગદ્વારે આવી પહોંચતાં દેવોને માટે પોતે સંજીવની વિદ્યા લઈ આવ્યો છે એનો એ ઉદ્ઘોષ કરે છે. પણ એને ચાલુ મનમાં થયાં કર્યું છે કે પોતે કઈ સંજીવની લાવી રહ્યો છે? એક પ્રણયિનીની હૃદયસંજીવની સમી પ્રીતિ, જેના વિના આ વિદ્યા મળવી અસંભવ હતી — અરે પોતાનું જીવતા હોવું જ અસંભવ હતું, તેનો તો પોતે સ્વીકાર કર્યો નથી. કે પછી એવી પ્રીતિના પાત્ર સિવાય આવી ઉજ્જ્વલ વિદ્યા લાવવી જ મુશ્કેલ હતી? વિદ્યા આવી મળી એનો આનંદ માણવા આડે દેવોને તો કચના મંથનની કશી પડી નથી. પણ ત્યાં અશરીરિણી વાણી એને ઉમળકાભેર વધાવે છે: વત્સ, તારું આવી રીતે આવવું એ જ મહાસંજીવની છે.]
Line 10: Line 11:
કચ: મળી સંજીવની વિદ્યા, નિવેદિત કરું જઈ
કચ: મળી સંજીવની વિદ્યા, નિવેદિત કરું જઈ
દેવોને સદ્ય, રે કિંતુ સંજીવની કઈ? — કઈ?
દેવોને સદ્ય, રે કિંતુ સંજીવની કઈ? — કઈ?
વને હત્યા મારી કુટિલ અસુરોએ કરી, તહીં
વને હત્યા મારી કુટિલ અસુરોએ કરી, તહીં
વિદારી આક્રોશે પટલ નભનું રાત્રિની મહીં
વિદારી આક્રોશે પટલ નભનું રાત્રિની મહીં
Line 20: Line 22:
રહી શોધી ત્યારે, નીરખી અવશેષો વિષમ તે,
રહી શોધી ત્યારે, નીરખી અવશેષો વિષમ તે,
પિતાની વિદ્યાના ત્રિદિવ મહીં અપ્રાપ્ય અમૃતે
પિતાની વિદ્યાના ત્રિદિવ મહીં અપ્રાપ્ય અમૃતે
અપાવ્યું હા કોણે પુનરપિ મને આયુ? દનુજે
અપાવ્યું હા કોણે પુનરપિ મને આયુ? દનુજે
પછી કાલે સાંજે ગુરુઉદરમાં રુદ્ધ તનુ જે
પછી કાલે સાંજે ગુરુઉદરમાં રુદ્ધ તનુ જે
Line 28: Line 31:
તમારો તે શિષ્ય પ્રણત, પ્રતિપક્ષીસુત; પુન:
તમારો તે શિષ્ય પ્રણત, પ્રતિપક્ષીસુત; પુન:
તમોનેયે વિદ્યાબળથી કરશે જીવિત, પિત:!'
તમોનેયે વિદ્યાબળથી કરશે જીવિત, પિત:!'
પ્રયોગે સિદ્ધા આ અલભ મળી વિદ્યા, તહીં બની
પ્રયોગે સિદ્ધા આ અલભ મળી વિદ્યા, તહીં બની
ખરી આયુર્દાત્રી મુજની — વળી સંજીવની તણી —
ખરી આયુર્દાત્રી મુજની — વળી સંજીવની તણી —
અરે એ તો પ્રીતિ સરલ ઋષિકન્યાહૃદયની.
અરે એ તો પ્રીતિ સરલ ઋષિકન્યાહૃદયની.
ન ક્યારે બંનેયે નિજ મુખથી ઝાઝું કહ્યું. — નથી
ન ક્યારે બંનેયે નિજ મુખથી ઝાઝું કહ્યું. — નથી
વૃથા ફેંક્યો શબ્દ પ્રથમથી જ જાણી? — વિનયથી
વૃથા ફેંક્યો શબ્દ પ્રથમથી જ જાણી? — વિનયથી
Line 37: Line 42:
સુગંધે બ્હેકેલા ફરફર થતા અંચલ તણી;
સુગંધે બ્હેકેલા ફરફર થતા અંચલ તણી;
વયે નાનો, ને ના પ્રણયપથની મારી કથની.
વયે નાનો, ને ના પ્રણયપથની મારી કથની.
અને એ દીએ તે અતિથિ ન હતો પ્રીતિપથનો.
અને એ દીએ તે અતિથિ ન હતો પ્રીતિપથનો.
ધર્યો વિદ્યાકાજે પગ ઉટજદ્વારે, તરસનો
ધર્યો વિદ્યાકાજે પગ ઉટજદ્વારે, તરસનો
Line 45: Line 51:
કહીંથી આછી શી નમણી લમણે લ્હેકી લહરી,
કહીંથી આછી શી નમણી લમણે લ્હેકી લહરી,
ઢળેલાં નેત્રેયે ઊતરી કહીંથી છાંય ગહરી,
ઢળેલાં નેત્રેયે ઊતરી કહીંથી છાંય ગહરી,
વિષાદે જન્મોના વદન છવરાયું ક્ષણભર;
વિષાદે જન્મોના વદન છવરાયું ક્ષણભર;
ઊડી એ આભા, ને વળી સહજ વાતે તું મુખર.
ઊડી એ આભા, ને વળી સહજ વાતે તું મુખર.
સ્વરૂપ પ્રીતિનું પ્રિય તવ કપોલે સ્ફુટ લહ્યું,
સ્વરૂપ પ્રીતિનું પ્રિય તવ કપોલે સ્ફુટ લહ્યું,
ન હોઉં જન્મોનો સહચર, — કહી એ સહુ રહ્યું.
ન હોઉં જન્મોનો સહચર, — કહી એ સહુ રહ્યું.
પછી આવ્યા જ્યારે કુલપતિ, વિપક્ષીસુત લહી
પછી આવ્યા જ્યારે કુલપતિ, વિપક્ષીસુત લહી
મને ના સ્વીકારે, અનુનય ગિરા ત્યાં તુજ વહી.
મને ના સ્વીકારે, અનુનય ગિરા ત્યાં તુજ વહી.
Line 55: Line 63:
રહ્યા, આવ્યો જોઈ સુર-યુવક હું તસ્કર સમો
રહ્યા, આવ્યો જોઈ સુર-યુવક હું તસ્કર સમો
મહાવિદ્યા કેરો.
મહાવિદ્યા કેરો.
:::: સ્મરણ તુજને છે? સહુ અમે
:::: સ્મરણ તુજને છે? સહુ અમે
ગયા શિષ્યો નાવા હ્ય્દ મહીં નદીના, જળ મહીં
ગયા શિષ્યો નાવા હ્ય્દ મહીં નદીના, જળ મહીં
Line 66: Line 75:
કદી શું ભૂંસાશે સ્મૃતિ થકી સ્મિતોત્ફુલ્લ અધર,
કદી શું ભૂંસાશે સ્મૃતિ થકી સ્મિતોત્ફુલ્લ અધર,
સ્ફુર્યો જે સોલ્લાસે તહીં તવ સુહાસે દ્યુતિભર?
સ્ફુર્યો જે સોલ્લાસે તહીં તવ સુહાસે દ્યુતિભર?
પછી શબ્દે દર્શે ચિત ટટળી ર્હેતું શું તરસે!
પછી શબ્દે દર્શે ચિત ટટળી ર્હેતું શું તરસે!
દૃગોનાં નૃત્યોથી ખબર નહિ શું શું બની જશે.
દૃગોનાં નૃત્યોથી ખબર નહિ શું શું બની જશે.
Line 78: Line 88:
— અરે શું આ મારા અનુભવ સમું તારુંય હશે?
— અરે શું આ મારા અનુભવ સમું તારુંય હશે?
કહે પામી તેથી જીવતર બધું હૈયું નભશે?
કહે પામી તેથી જીવતર બધું હૈયું નભશે?
મળ્યાં ન્હોતે કેવું? નવ મળી શકે કૈંક અહીંયાં.
મળ્યાં ન્હોતે કેવું? નવ મળી શકે કૈંક અહીંયાં.
મળ્યાં ન્હોતે તું-હું; જીવતર થતે ઝેર નહિ આ.
મળ્યાં ન્હોતે તું-હું; જીવતર થતે ઝેર નહિ આ.
Line 198: Line 209:
{{Right|અમદાવાદ, ૧૯૫૦}}
{{Right|અમદાવાદ, ૧૯૫૦}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = 43
|next = 45
}}