7,486
edits
(→) |
No edit summary |
||
(7 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
<center> | |||
<span style="color:#ff0000"> | |||
{{fine|‘એકત્ર' સંકલિત શ્રેણી }} | |||
[[File:Granthsar-logo.jpg|frameless|center]] | [[File:Granthsar-logo.jpg|frameless|center]] | ||
<span style="color:#ff0000"> | <span style="color:#ff0000"> | ||
{{ | {{large|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}<br> | ||
</span> | </span> | ||
</center> | </center> | ||
<hr> | <hr> | ||
{{BookCover | {{BookCover | ||
Line 22: | Line 25: | ||
== <span style="color: red">લેખક પરિચય: </span>==[[File:J Krishnamurti.jpg|right|frameless|175px]] | == <span style="color: red">લેખક પરિચય: </span>== | ||
[[File:J Krishnamurti.jpg|right|frameless|175px]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જિદ્દુ કૃષ્ણમૂર્તિનો જન્મ 11 મે 1895ના રોજ દક્ષિણ ભારતના એક નાનકડા શહેર મદનપલ્લેમાં થયો હતો. તેમને અને તેમના ભાઈને તેમની યુવાનીમાં થિયોસોફિકલ સોસાયટીના તત્કાલીન પ્રમુખ ડૉ. એની બેસન્ટ દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. ડૉ. બેસન્ટ અને અન્યોએ જાહેરાત કરી હતી કે કૃષ્ણમૂર્તિ એક એવા વિશ્વ ગુરુ બનવાના છે, જેમના આગમનની થિયોસોફિસ્ટોએ આગાહી કરી હતી. વિશ્વ ગુરુ માટે વિશ્વને તૈયાર કરવા માટે, સ્ટાર ઓફ ધ ઇસ્ટ ઓર્ડર નામની એક વિશ્વવ્યાપી સંસ્થાની રચના કરવામાં આવી હતી અને યુવાન કૃષ્ણમૂર્તિને તેના વડા બનાવવામાં આવ્યા હતા. 1929 માં, જો કે, ક્રિષ્નામૂર્તિએ વિશ્વ ગુરુની ભૂમિકાને ફગાવી દીધી હતી અને વિશાળ અનુયાયીઓવાળા સ્ટાર ઓફ ધ ઇસ્ટ ઓર્ડરનું વિસર્જન કરી નાખ્યું હતું. તેમાં તેમના નામે દાનમાં આપવામાં આવેલાં તમામ નાણાં અને મિલકતો પરત કરવામાં આવ્યાં હતાં. | જિદ્દુ કૃષ્ણમૂર્તિનો જન્મ 11 મે 1895ના રોજ દક્ષિણ ભારતના એક નાનકડા શહેર મદનપલ્લેમાં થયો હતો. તેમને અને તેમના ભાઈને તેમની યુવાનીમાં થિયોસોફિકલ સોસાયટીના તત્કાલીન પ્રમુખ ડૉ. એની બેસન્ટ દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. ડૉ. બેસન્ટ અને અન્યોએ જાહેરાત કરી હતી કે કૃષ્ણમૂર્તિ એક એવા વિશ્વ ગુરુ બનવાના છે, જેમના આગમનની થિયોસોફિસ્ટોએ આગાહી કરી હતી. વિશ્વ ગુરુ માટે વિશ્વને તૈયાર કરવા માટે, સ્ટાર ઓફ ધ ઇસ્ટ ઓર્ડર નામની એક વિશ્વવ્યાપી સંસ્થાની રચના કરવામાં આવી હતી અને યુવાન કૃષ્ણમૂર્તિને તેના વડા બનાવવામાં આવ્યા હતા. 1929 માં, જો કે, ક્રિષ્નામૂર્તિએ વિશ્વ ગુરુની ભૂમિકાને ફગાવી દીધી હતી અને વિશાળ અનુયાયીઓવાળા સ્ટાર ઓફ ધ ઇસ્ટ ઓર્ડરનું વિસર્જન કરી નાખ્યું હતું. તેમાં તેમના નામે દાનમાં આપવામાં આવેલાં તમામ નાણાં અને મિલકતો પરત કરવામાં આવ્યાં હતાં. | ||
Line 34: | Line 38: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== પુસ્તક વિશે: == | == <span style="color: red">પુસ્તક વિશે: </span>== | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
2001માં પ્રકાશિત ‘તમારે તમારા જીવનમાં શું કરવું જોઈએ?’ (What Are You Doing with Your Life?) નામનું આ પુસ્તક જિદ્દુ કૃષ્ણમૂર્તિનાં વિભિન્ન પુસ્તકોમાંથી સંકલિત વિચારોનો પહેલો સંગ્રહ છે. જીવનના હેતુથી લઈને સુખ અને વ્યક્તિગત સુધાર જેવા મુદ્દાઓની ચર્ચા કરતું આ પુસ્તક જીવન યાત્રાના દરેક પડાવ પર તત્ત્વવિચારાત્મક માર્ગદર્શન પૂરું પાડે છે. | 2001માં પ્રકાશિત ‘તમારે તમારા જીવનમાં શું કરવું જોઈએ?’ (What Are You Doing with Your Life?) નામનું આ પુસ્તક જિદ્દુ કૃષ્ણમૂર્તિનાં વિભિન્ન પુસ્તકોમાંથી સંકલિત વિચારોનો પહેલો સંગ્રહ છે. જીવનના હેતુથી લઈને સુખ અને વ્યક્તિગત સુધાર જેવા મુદ્દાઓની ચર્ચા કરતું આ પુસ્તક જીવન યાત્રાના દરેક પડાવ પર તત્ત્વવિચારાત્મક માર્ગદર્શન પૂરું પાડે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== પૂર્વભૂમિકા: == | == <span style="color: red">પૂર્વભૂમિકા: </span>== | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જીવન સૌને કષ્ટ આપે છે, પરંતુ એ આઘાતોનો સામનો કેવી રીતે કરવો તે જવલ્લે જ આપણને શીખવા મળે છે. 20મી સદીના મૌલિક ચિંતક જિદ્દુ કૃષ્ણમૂર્તિ સંબંધો, પ્રેમ, ડર અને એકલતા જેવા જીવનના પાયાના મુદ્દાઓનો આપણો પરિચય કરાવે છે. ‘જીવનનું મહત્ત્વ શું છે?’ અને ‘જીવનનો હેતુ શું છે?’ જેવા પ્રશ્નો તેમના વિચારોના કેન્દ્રમાં છે. તેમનો મત છે કે આપણી અંદર જયારે અંધાધૂંધી અને અનિશ્ચિતતા હોય ત્યારે આપણને આવા પ્રશ્નો પજવે છે. આપણે કેવા વિકલ્પો પસંદ કરીએ છીએ અને કેવી રીતે જીવવાનું નક્કી કરીએ છીએ તે અંતત: આપણી જવાબદારી છે. | જીવન સૌને કષ્ટ આપે છે, પરંતુ એ આઘાતોનો સામનો કેવી રીતે કરવો તે જવલ્લે જ આપણને શીખવા મળે છે. 20મી સદીના મૌલિક ચિંતક જિદ્દુ કૃષ્ણમૂર્તિ સંબંધો, પ્રેમ, ડર અને એકલતા જેવા જીવનના પાયાના મુદ્દાઓનો આપણો પરિચય કરાવે છે. ‘જીવનનું મહત્ત્વ શું છે?’ અને ‘જીવનનો હેતુ શું છે?’ જેવા પ્રશ્નો તેમના વિચારોના કેન્દ્રમાં છે. તેમનો મત છે કે આપણી અંદર જયારે અંધાધૂંધી અને અનિશ્ચિતતા હોય ત્યારે આપણને આવા પ્રશ્નો પજવે છે. આપણે કેવા વિકલ્પો પસંદ કરીએ છીએ અને કેવી રીતે જીવવાનું નક્કી કરીએ છીએ તે અંતત: આપણી જવાબદારી છે. | ||
Line 51: | Line 55: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== અગત્યના મુદ્દાઓ: == | == <span style="color: red">અગત્યના મુદ્દાઓ: </span>== | ||
=== 1. આપણું અનુકૂલન (conditioning) ચીજવસ્તુઓને તે જેવી છે તેવી જોતાં આપણને રોકે છે.=== | === 1. આપણું અનુકૂલન (conditioning) ચીજવસ્તુઓને તે જેવી છે તેવી જોતાં આપણને રોકે છે.=== | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 129: | Line 133: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== | == <span style="color: red">અવતરણો: </span>== | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પુસ્તકનાં નોંધપાત્ર અવતરણો: | પુસ્તકનાં નોંધપાત્ર અવતરણો: |