2,159
edits
(Created page with "{{SetTitle}} <center><poem> <small>શ્રી બી. કે. મજૂમદાર ટ્રસ્ટ પ્રકાશન શ્રેણી</small> <big><big><big>'''હનુમાનલવકુશમિલન'''</big></big></big> <big>'''ભૂપેશ અધ્વર્યુ'''</big> સંપાદકો '''રમણ સોની * જયદેવ શુક્લ * ધીરેશ અધ્વર્યુ''' ગુજરાતી સાહિ...") |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
(6 intermediate revisions by one other user not shown) | |||
Line 19: | Line 19: | ||
[[File:Gujarati Sahitya Parishad logo.jpg|80px]] | |||
શ્રી ક. લા. સ્વાધ્યાયમંદિર | શ્રી ક. લા. સ્વાધ્યાયમંદિર | ||
<big>ગુજરાતી સાહિત્ય પરિષદ</big> | <big>ગુજરાતી સાહિત્ય પરિષદ</big> | ||
Line 27: | Line 27: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
<poem> | |||
HANUMANLAVKUSHMILAN a collection of short stories by BHUPESH ADHWARYU edited by Raman Soni Jaydev Shukla Dhiresh Adhwaryu December 1982 | |||
કૉપીરાઈટ | |||
ધીરેશ અધ્વર્યુ | |||
પ્રચ્છદપટ | |||
ગુલામ મોહંમદ શેખ | |||
અક્ષરાંકન | |||
જયદેવ શુક્લ | |||
ભૂપેશની તસવીર | |||
મૂકેશ વૈદ્ય | |||
પ્રચ્છદપટમુદ્રણ | |||
દીપક પ્રિન્ટરી | |||
અમદાવાદ ૩૮૦ ૦૦૧ | |||
{{right|પ્રકાશક}} | |||
{{right|રઘુવીર ચૌધરી}} | |||
{{right|ગુજરાતી સાહિત્ય પરિષદ}} | |||
{{right|આશ્રમ માર્ગ}} | |||
{{right|અમદાવાદ ૩૮૦ ૦૦૯}} | |||
{{right|મુદ્રક}} | |||
{{right|અશોક જાની}} | |||
{{right|અન્નપૂર્ણા પ્રિન્ટિંગ પ્રેસ}} | |||
{{right|૫, ગજ્જર ઍસ્ટેટ}} | |||
{{right|સૈજપુર બોઘા ૩૮૨ ૩૪૫}} | |||
{{સ-મ|પ્રથમ આવૃત્તિ ડિસેમ્બર ૧૯૮૨||કિંમત રૂપિયા ૧૫}} | |||
</poem> | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
<center><big>'''પ્રકાશકનું નિવેદન'''</big></center> | |||
{{Poem2Open}} | |||
શ્રી બી. કે. મજૂમદાર ટ્રસ્ટમાંથી લેખકની પ્રથમ કૃતિના પ્રકાશન માટે ગયા વર્ષે દસ હજાર રૂપિયા મળ્યા હતા. એ બદલ સાહિત્ય પરિષદ શ્રી શ્રેણિકભાઈ અને અન્ય ટ્રસ્ટીઓની આભારી છે. | |||
યુવાન વયે આપણી વચ્ચેથી વિદાય થયેલા ભાઈશ્રી ભૂપેશ અધ્વર્યુ ઓછું પણ વિત્તવાળું લખનાર સર્જક-વિવેચક હતા. આ વાર્તાસંગ્રહ એમની પ્રથમ પ્રકાશિત કૃતિ છે. | |||
આ પુસ્તકના સંપાદનમાં સર્વશ્રી રમણ સોની, જયદેવ શુક્લ અને ધીરેશ અધ્વર્યુએ માનદ સેવાઓ આપી છે એની નોંધ લેતાં આનંદ થાય છે. | |||
{{Poem2Close}} | |||
{{right|'''રઘુવીર ચૌધરી, કુમારપાળ દેસાઈ'''}}<br> | |||
{{right|'''પ્રફુલ્લ ભારતીય, ધીરુબહેન પટેલ'''}}<br> | |||
{{right|મંત્રીઓ}}<br> | |||
૧૦-૧૨-’૮૨ | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
<center><big>'''સર્જકની કલ્પકશક્તિ વિશે ભૂપેશ અધ્વર્યુ'''</big></center> | |||
સર્જકની કલ્પકશક્તિ એ પણ સર્જકના વ્યક્તિત્વની બહારની વસ્તુ તો નથી જ. અને એ રીતે જોતાં તો કૃતિની સમગ્ર ચૈતન્યસૃષ્ટિ સર્જકવ્યક્તિત્વમાંથી જ પ્રગટે છે. તો ‘શૈલીમાં પ્રગટતું’ સર્જકવ્યક્તિત્વ ‘કૃતિમાં પ્રગટતા’ સર્જકવ્યક્તિત્વના પ્રબળ ભાગરૂપે શા માટે ન આવી શકે? સર્જન એ એક સભાન પ્રવૃત્તિ છે. વ્યક્તિત્વ માટે સીમાબદ્ધતા એ જો મર્યાદા હોય અને સર્જક પોતાની સર્જકતાની નિસ્સીમતા જ સિદ્ધ કરવા માંગતો હોય તો શબ્દસિદ્ધિ સિવાય પોતાનું અન્ય કશું જ વ્યક્તિત્વ ન હોય એવું નિગરણ એક આદર્શ સ્થિતિ બની રહે. શબ્દ અને કૃતિને જ પરસ્પર કાર્ય કરવા દેવા જેટલો એ તટસ્થ હશે અને એને ચૈતન્યથી છલકાવી દેવા જેટલો એ, એની કલ્પકશક્તિની પ્રખરતા સમેત, તદાત્મ હશે. એની આ પ્રખરતા એના વ્યક્તિત્વનો નહીં, પણ શબ્દસિદ્ધિનો જ એક ભાગ હશે. કૃતિએ કૃતિએ એ જે અવનવું સિદ્ધ કરશે એનું અનુસંધાન વીતી ચૂકેલા શબ્દસંદર્ભો સાથે હોય પણ ખરું, ન પણ હોય; પોતે માનતો હોય એથી વિરુદ્ધ પ્રકારના વિચારને પણ એ કૃતિમાં ઉપસાવે ને એમ વિચારને પણ સાધનલેખે જ વાપરે – જે કંઈ એ કરશે તે કૃતિના સ્વયંપર્યાપ્ત રૂપસંદર્ભમાં મહત્તમ થઈ શકે એમ હોય તે. | |||
{{સ-મ|‘કૃતિનિષ્ઠ સર્જન’,||પરબ, માર્ચ ૧૯૭૪-માંથી}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
<center><big>'''વાર્તાઓની રચનાતારીખ ને પ્રથમ પ્રકાશનની વિગતો'''</big></center> | |||
'''વડ''' માર્ચ ૭૮, ‘વિશ્વમાનવ.’ '''લીમડાનું સફેદ ઝાડ''' ૬૯ આસપાસ; પ્રથમવાર અહીં જ. '''છિનાળ''' મે-જૂન ૭૦, ‘વિશ્વમાનવ.’ '''બાય બા...ય''' ૩૧ ઑકટો, ૭૦, ‘ગુજરાતમિત્ર.’ '''હનુમાનલવકુશમિલન''' ૧૦-૨૦ –૧૧–૭૦; જુલાઈ ૭૧, ‘સંસ્કૃતિ.’ '''–એછોનથીછુંછેછીએછોનથીછુંછેછી'''– ૨૨–૧૦–૭૨; નવેમ્બર ૮૨, ‘ગુજરાત દીપોત્સવી(૨૦૩૮)’. '''પાત્રત્વ''' ૨૫-૧૦-૭૨; ઑકટોબર ૮૨, ‘કંકાવટી.’ '''આ, વગેરે વગેરે, ઉષા!’''' ૧૩–૮–૭૩; ૬ ડિસે., ૮૨, ‘ગુજરાતમિત્ર.’ '''વાર્તા''' ૭૩ આસપાસ; જુલાઈ ૮૨, ‘કંકાવટી.’ '''અંત''' ૩૦–૮–૭૩; જાન્યુઆરી ૮૩, ‘કંકાવટી’, '''નવો કાયદો''' ૧૦–૧૨–૭૪; ઑકટોબર ૭૫, ‘સમર્પણ.’ '''એક ખંડ આ''' – ૫ – ૨૫ – ૯ – ૭૪; જુલાઈ - સપ્ટેમ્બર ૮૨, ‘સંસ્કૃતિ.’ '''આરોહણ''' ૧૨, ૧૩ – ૫ – ૭૯; સપ્ટેમ્બર ૭૯, ‘સમર્પણ.’ '''પેટ''' ૨૯ – ૧૦ – ૦૯; જૂન ૮૦, ‘એતદ્.’ '''બિલાડી''' ૨૮ – ૧૧ – ૭૯; પ્રથમ વાર અહીં જ. '''અલવિદા''' ૩, ૪ – ૧ – ૮૦; ડિસેમ્બર ૮૨, ‘પરબ.’ | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ | |||
|next = કર્તા-પરિચય | |||
}} |