ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/ઉદયન ઠક્કરની કવિતા - વિસ્મય અને વિદગ્ધતાની જુગલબંધી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
(3 intermediate revisions by 2 users not shown)
Line 24: Line 24:
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Block center|''<poem>‘એક પ્રામાણિક વેદના સિવાય કશું ય આપી શકતો નથી
{{Block center|<poem>‘એક પ્રામાણિક વેદના સિવાય કશું ય આપી શકતો નથી
ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા.’   (‘એકાવન’)</poem>''}}
ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા.’   (‘એકાવન’)</poem>}}


‘ખુલાસો’ નામના એક ગદ્યકાવ્યમાં કવિનું – કદાચ કવિમાત્રનું – એક નિખાલસ અને તળનું સંવેદન ઉદ્ગાર પામ્યું છે :
‘ખુલાસો’ નામના એક ગદ્યકાવ્યમાં કવિનું – કદાચ કવિમાત્રનું – એક નિખાલસ અને તળનું સંવેદન ઉદ્ગાર પામ્યું છે :


{{Block center|''<poem>‘હું કવિતા લખું એનાથી કોઈને રતિભાર ફરક નથી પડવાનો; પણ મને પડે છે,
{{Block center|<poem>‘હું કવિતા લખું એનાથી કોઈને રતિભાર ફરક નથી પડવાનો; પણ મને પડે છે,
મારી કવિતાથી કોઈ માણસ વધારે સારો નથી બનવાનો; સિવાય કે હું.’     (‘એકાવન’)</poem>''}}
મારી કવિતાથી કોઈ માણસ વધારે સારો નથી બનવાનો; સિવાય કે હું.’     (‘એકાવન’)</poem>}}


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 36: Line 36:
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Block center|''<poem>૦ ‘કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે?
{{Block center|<poem>૦ ‘કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે?
{{gap|1em}}કૂંપળની પાસે કોઈ કુમળી હથોડી છે?’  (‘એકાવન’)
{{gap|1em}}કૂંપળની પાસે કોઈ કુમળી હથોડી છે?’  (‘એકાવન’)
૦ ‘મંગળા ત્રણસો, શયન સો, દોઢસોમાં રાજભોગ;
૦ ‘મંગળા ત્રણસો, શયન સો, દોઢસોમાં રાજભોગ;
{{gap|1em}}આપને ઠાકોરજી બહુ વાજબી ભાવે પડ્યા.’ (‘સેલ્લારા’)</poem>''}}
{{gap|1em}}આપને ઠાકોરજી બહુ વાજબી ભાવે પડ્યા.’ (‘સેલ્લારા’)</poem>}}




Line 47: Line 47:
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Block center|''<poem> ૦ ‘કોઈએ કહ્યું છે
{{Block center|<poem> ૦ ‘કોઈએ કહ્યું છે
{{gap|1em}}માણસ જન્મે ત્યારે એનું લગ્ન પણ નક્કી થઈ જાય છે
{{gap|1em}}માણસ જન્મે ત્યારે એનું લગ્ન પણ નક્કી થઈ જાય છે
{{gap|1em}}મરણ સાથે.
{{gap|1em}}મરણ સાથે.
Line 56: Line 56:
{{gap|1em}}એક વાર રહી ગયું ખુલ્લું
{{gap|1em}}એક વાર રહી ગયું ખુલ્લું
{{gap|1em}}પોપટ ઊડી ગયો.’                 
{{gap|1em}}પોપટ ઊડી ગયો.’                 
{{gap|10em}}(‘ગુમાવું’-માંથી, ‘સેલ્લારા’)</poem>''}}
{{gap|10em}}(‘ગુમાવું’-માંથી, ‘સેલ્લારા’)</poem>}}


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 63: Line 63:
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Block center|''<poem>‘અહીં મન મીંચીને વાજિંત્ર વજાડવું ગમે છે મને
{{Block center|<poem>‘અહીં મન મીંચીને વાજિંત્ર વજાડવું ગમે છે મને
તારને સ્થાને આ તાણ્યું આંતરડું.
તારને સ્થાને આ તાણ્યું આંતરડું.
રાવણહથ્થો વાગે
રાવણહથ્થો વાગે
Line 71: Line 71:
બાકીનો સમય
બાકીનો સમય
રાક્ષસ’  
રાક્ષસ’  
{{gap|10em}}(‘સેલ્લારા’)</poem>''}}
{{gap|10em}}(‘સેલ્લારા’)</poem>}}


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 78: Line 78:
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Block center|''<poem>‘કરુણાનધિ, એવા આશીર્વાદ આપો
{{Block center|<poem>‘કરુણાનધિ, એવા આશીર્વાદ આપો
કે આ સૃષ્ટિસમસ્ત, નરકયાતનામાંથી મુક્ત થાય!’</poem>''}}
કે આ સૃષ્ટિસમસ્ત, નરકયાતનામાંથી મુક્ત થાય!’</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}


પરંતુ એનો ઉત્તર આપવા જતા વિષ્ણુના ફફડતા હોઠ પરના શબ્દો ગરુડજી સાંભળી-પામી શકતા નથી. વિષ્ણુ નિરુત્તર ભલે નથી, પણ અનિશ્ચિત-ઉત્તર છે. ગરુડજી ફરી પૂછે છે,
પરંતુ એનો ઉત્તર આપવા જતા વિષ્ણુના ફફડતા હોઠ પરના શબ્દો ગરુડજી સાંભળી-પામી શકતા નથી. વિષ્ણુ નિરુત્તર ભલે નથી, પણ અનિશ્ચિત-ઉત્તર છે. ગરુડજી ફરી પૂછે છે,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|''<poem>‘હે વાચસ્પતિ! બ્રહ્માંડો પ્રતીક્ષે છે
{{Block center|<poem>‘હે વાચસ્પતિ! બ્રહ્માંડો પ્રતીક્ષે છે
આપનો શબ્દ...’
આપનો શબ્દ...’
પણ વિષ્ણુનો શબ્દ અશ્રાવ્ય (અવઢળવાળો?) રહે છે. ને–
પણ વિષ્ણુનો શબ્દ અશ્રાવ્ય (અવઢવવાળો?) રહે છે. ને–
‘અહીં પૃથ્વી પર સંભળાયા કરે છે આરતીનો કોલાહલ.’</poem>''}}
‘અહીં પૃથ્વી પર સંભળાયા કરે છે આરતીનો કોલાહલ.’</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ બે કાવ્યોથી જાણે ઉદયનની કવિતા, પછીના સંગ્રહ ‘રાવણહથ્થો’માં અનુસંધાન પામે છે.
આ બે કાવ્યોથી જાણે ઉદયનની કવિતા, પછીના સંગ્રહ ‘રાવણહથ્થો’માં અનુસંધાન પામે છે.
Line 104: Line 104:
‘રામરાજ્ય’ વાલ્મીકિ રામાયણના શ્લોક-સંદર્ભોની સરસું રહીને, રામના સીતાત્યાગને અને કવિના સ્વીકારને આલેખે છે. ગંગાને સામે તીરે સીતાને ઉતારીને, ક્ષમા યાચીને લક્ષ્મણ વિદાય લે છે, ને કવિ પ્રવેશે છે :
‘રામરાજ્ય’ વાલ્મીકિ રામાયણના શ્લોક-સંદર્ભોની સરસું રહીને, રામના સીતાત્યાગને અને કવિના સ્વીકારને આલેખે છે. ગંગાને સામે તીરે સીતાને ઉતારીને, ક્ષમા યાચીને લક્ષ્મણ વિદાય લે છે, ને કવિ પ્રવેશે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|''<poem>‘ઊભી ઊભી રુએ છે.
{{Block center|<poem>‘ઊભી ઊભી રુએ છે.
જાનકીને વાલ્મીકિ
જાનકીને વાલ્મીકિ
ભીની આંખે જુએ છે.’
ભીની આંખે જુએ છે.’
(છંદ : ગાલગા લગાગાગા)</poem>''}}
(છંદ : ગાલગા લગાગાગા)</poem>}}


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 113: Line 113:
પુરા-સંદર્ભો સિવાયના સંદર્ભોનાં ને વ્યક્તિગત સંવેદનનાં વિભાગ ‘બે’નાં કાવ્યો પ્રશિષ્ટ છંદ-વિધાનમાંથી અછાંદસમાં વહે છે. ક્યાંક તો ગદ્યકથન ને વાર્તાકથન છે, પણ વ્યંજના કવિતાની છે. ‘વારતા’ કાવ્યમાં બકરી, ભટુરિયાં ને વરુ એનાં એ લાગે છે, પણ એનાં એ નથી. બકરીનું નામ અસ્મિતા છે અને છે તેજતર્રાર સ્વભાવની, પોતાની ભાષા પર મગરૂર! ભટૂરિયાં ‘વુલ્ફ’ના ‘હલ્લો, હાઉ ડુ યુ ડુ’માં ફસાઈને એનો ગ્રાસ બને છે. અસ્મિતાએ તો કહેલું, ‘માતાની ભાષા ઓળખનારાં જ જીવતાં રહે છે આ જંગલમાં.’
પુરા-સંદર્ભો સિવાયના સંદર્ભોનાં ને વ્યક્તિગત સંવેદનનાં વિભાગ ‘બે’નાં કાવ્યો પ્રશિષ્ટ છંદ-વિધાનમાંથી અછાંદસમાં વહે છે. ક્યાંક તો ગદ્યકથન ને વાર્તાકથન છે, પણ વ્યંજના કવિતાની છે. ‘વારતા’ કાવ્યમાં બકરી, ભટુરિયાં ને વરુ એનાં એ લાગે છે, પણ એનાં એ નથી. બકરીનું નામ અસ્મિતા છે અને છે તેજતર્રાર સ્વભાવની, પોતાની ભાષા પર મગરૂર! ભટૂરિયાં ‘વુલ્ફ’ના ‘હલ્લો, હાઉ ડુ યુ ડુ’માં ફસાઈને એનો ગ્રાસ બને છે. અસ્મિતાએ તો કહેલું, ‘માતાની ભાષા ઓળખનારાં જ જીવતાં રહે છે આ જંગલમાં.’
‘ડીમન એક્સપ્રેસ’ પણ કૉન્વેન્ટની ભાષામાં ખેંચાઈને ‘ડીમન’(રાક્ષસ)ની રાઇડમાં બેસીને ‘ડીમનના મોંમાં હડપ થતાં’ બાળકોની માતૃભાષાના વિલયની વક્રતા છે. ‘કચરાટોપલી’ અને ‘ઝેરોક્સ સાહિત્ય’ વક્ર સ્થિતિમાં બેસ્વાદ બનતા સાહિત્ય-અનુભવને વિલક્ષણતાથી નિરૂપે છે.
‘ડીમન એક્સપ્રેસ’ પણ કૉન્વેન્ટની ભાષામાં ખેંચાઈને ‘ડીમન’(રાક્ષસ)ની રાઇડમાં બેસીને ‘ડીમનના મોંમાં હડપ થતાં’ બાળકોની માતૃભાષાના વિલયની વક્રતા છે. ‘કચરાટોપલી’ અને ‘ઝેરોક્સ સાહિત્ય’ વક્ર સ્થિતિમાં બેસ્વાદ બનતા સાહિત્ય-અનુભવને વિલક્ષણતાથી નિરૂપે છે.
સંકેતોથી કાવ્યરચના કરતા કવિને ક્યારેક ચમત્કૃતિ રચવામાં રસ પડે છે. એવી ચમત્કૃતિ રસપ્રદ બને છે, પણ ક્યાંક મુખર બની જાય છે. ‘ફૅન્સી ડ્ેસ’માં, મોટપણે મિત્રો બાળપણ અનુભવવાની રમત આદરે છે. કાવ્યમાં વ્યંજના છે એને કવિએ ઉઘાડી પાડી બતાવી છે! –
સંકેતોથી કાવ્યરચના કરતા કવિને ક્યારેક ચમત્કૃતિ રચવામાં રસ પડે છે. એવી ચમત્કૃતિ રસપ્રદ બને છે, પણ ક્યાંક મુખર બની જાય છે. ‘ફેન્સી ડ્રેસ’માં, મોટપણે મિત્રો બાળપણ અનુભવવાની રમત આદરે છે. કાવ્યમાં વ્યંજના છે એને કવિએ ઉઘાડી પાડી બતાવી છે! –
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|''<poem>‘થોડી પળો અમે
{{Block center|<poem>‘થોડી પળો અમે
બાળપણ પહેરીને
બાળપણ પહેરીને
મૃત્યુને છેતર્યું.’</poem>''}}
મૃત્યુને છેતર્યું.’</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}


Line 123: Line 123:
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Block center|''<poem>‘ઘણાંય હૉસ્પિટલોની બહાર ઊભાં છે
{{Block center|<poem>‘ઘણાંય હૉસ્પિટલોની બહાર ઊભાં છે
કોઈની સારી, કોઈની ખરાબ દુવા મળે
કોઈની સારી, કોઈની ખરાબ દુવા મળે
હવે આ જાય તો એના બિછાને સૂવા મળે’</poem>''}}
હવે આ જાય તો એના બિછાને સૂવા મળે’</poem>}}


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 131: Line 131:
‘ચેસ્લો વિમ્બાર્સ્કાની ડાયરી’ નામનું કાવ્ય બીજા વિશ્વયુદ્ધની દારુણતાને કરુણ-બીભત્સની વક્રતાથી આલેખતું  અસરકારક કાવ્ય છે.
‘ચેસ્લો વિમ્બાર્સ્કાની ડાયરી’ નામનું કાવ્ય બીજા વિશ્વયુદ્ધની દારુણતાને કરુણ-બીભત્સની વક્રતાથી આલેખતું  અસરકારક કાવ્ય છે.
એક વિલક્ષણ કટાક્ષનું કાવ્ય છે ‘કાકારેકુ.’ ચૂંટણીથી વાજ આવી ગયેલા બ્રાઝિલના સાઓપોલો શહેરના લોકોએ કાકારેકુ નામના એક ગેંડાને ઉમેદવાર તરીકે ઊભો રાખેલો! મનહરમાં ચાલતા ને વિનોદ-કાકુવાળી દલપતશૈલી યોજતા આ કાવ્યની છેલ્લી પંક્તિ સાંભળી લઈએ : ગેંડો જીતી જાય છે, મોટાં માથાં સામે આ વનેચર કેમ જીત્યો? ‘તેઓ બોલ્યા : આ બિચારો ખાવાનો સાઠ રતલ / બીજા ઉમેદવારોની ખાયકી વધારે છે.’ હળવી રીતિની એક સ્વાદ્ય રચના.
એક વિલક્ષણ કટાક્ષનું કાવ્ય છે ‘કાકારેકુ.’ ચૂંટણીથી વાજ આવી ગયેલા બ્રાઝિલના સાઓપોલો શહેરના લોકોએ કાકારેકુ નામના એક ગેંડાને ઉમેદવાર તરીકે ઊભો રાખેલો! મનહરમાં ચાલતા ને વિનોદ-કાકુવાળી દલપતશૈલી યોજતા આ કાવ્યની છેલ્લી પંક્તિ સાંભળી લઈએ : ગેંડો જીતી જાય છે, મોટાં માથાં સામે આ વનેચર કેમ જીત્યો? ‘તેઓ બોલ્યા : આ બિચારો ખાવાનો સાઠ રતલ / બીજા ઉમેદવારોની ખાયકી વધારે છે.’ હળવી રીતિની એક સ્વાદ્ય રચના.
વિભાગ ‘ચાર’માં નિરંજન ભગત, લાભશંકર ઠાકર, સિતાંશુુ યશશ્ચંદ્ર, જયંત પારેખને વિષય કરતાં કાવ્યો છે. એમા ંનિરંજન ભગત વિશેના કાવ્યની આ પંક્તિઓ ધ્યાનાર્હ છે :
વિભાગ ‘ચાર’માં નિરંજન ભગત, લાભશંકર ઠાકર, સિતાંશુુ યશશ્ચંદ્ર, જયંત પારેખને વિષય કરતાં કાવ્યો છે. એમાં નિરંજન ભગત વિશેના કાવ્યની આ પંક્તિઓ ધ્યાનાર્હ છે :
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Block center|''<poem>‘હૅવમોરમાં આઇસક્રીમ ખાતાં, સાદ સંભળાય
{{Block center|<poem>‘હૅવમોરમાં આઇસક્રીમ ખાતાં, સાદ સંભળાય
‘લાવો તમારો હાથ મેળવીએ’  
‘લાવો તમારો હાથ મેળવીએ’  
એક છેડે હું બેઠો હોઉં
એક છેડે હું બેઠો હોઉં
બીજે છેડે ભવભૂતિ
બીજે છેડે ભવભૂતિ
બેયને લાગે : મને કહે છે.’</poem>''}}
બેયને લાગે : મને કહે છે.’</poem>}}


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 144: Line 144:
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Block center|''<poem>‘ગણિકાને ચિત્રકારે તો માત ગણી હતી,
{{Block center|<poem>‘ગણિકાને ચિત્રકારે તો માતા ગણી હતી,
પણ પાદરીએ પાછી ગણિકા કરી મૂકી.’
પણ પાદરીએ પાછી ગણિકા કરી મૂકી.’
(છંદ : ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા)</poem>''}}
(છંદ : ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા)</poem>}}


{{Poem2Open}}
{{Poem2Open}}
બ્રાઝિલના ચિત્રકાર પોર્ટિનારિએ સંયુક્ત રાષ્ટ્રસંઘની ભીંતે એક અતિકાય ભીંતચિત્ર આલેખેલું છે. કવિ જુએ છે કે કલાકારે ‘પીંછી ઉપાડી, ભીંતમાં મારગ થતો ગયો.’ (કાવ્ય ‘યુદ્ધ અને શાંતિ’, રચનાવર્ષ ૨૦૨૧). વૉર એન્ડ પીસ નામના આ ચિત્રમાંની પંક્તિઓ તો જુઓ : ‘સર્વત્ર સ્ત્રી જ સ્ત્રી છે. પુરુષો કશે નથી / યુદ્ધોની પૂર્વે તો હતા, કિન્તુ હવે નથી. કુરુકુુળવધૂ ફરી રહી ઓગણીસમે દિવસે?’ છેલ્લા પ્રશ્નાર્થમાં કવિએ વિશ્વનાં, મહાભારત સમેતનાં,  મહાયુદ્ધોના ભયાવહ કરુણને જાણે એક-આકાર કરી દીધો છે. આ કાવ્યનું છંદવિધાન છે – ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા. એનું ઉદા. લખ્યું છે  – ‘નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.’ શું આ દૃષ્ટાંત પણ અનાયાસે ધસી આવેલી વ્યંજના?
બ્રાઝિલના ચિત્રકાર પોર્ટિનારિએ સંયુક્ત રાષ્ટ્રસંઘની ભીંતે એક અતિકાય ભીંતચિત્ર આલેખેલું છે. કવિ જુએ છે કે કલાકારે ‘પીંછી ઉપાડી, ભીંતમાં મારગ થતો ગયો.’ (કાવ્ય ‘યુદ્ધ અને શાંતિ’, રચનાવર્ષ ૨૦૨૧). વૉર એન્ડ પીસ નામના આ ચિત્રમાંની પંક્તિઓ તો જુઓ : ‘સર્વત્ર સ્ત્રી જ સ્ત્રી છે, પુરુષો કશે નથી / યુદ્ધોની પૂર્વે તો હતા, કિન્તુ હવે નથી / કુરુકુુળવધૂ ફરી રહી ઓગણીસમે દિવસ?’ છેલ્લા પ્રશ્નાર્થમાં કવિએ વિશ્વનાં, મહાભારત સમેતનાં,  મહાયુદ્ધોના ભયાવહ કરુણને જાણે એક-આકાર કરી દીધો છે. આ કાવ્યનું છંદવિધાન છે – ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા. એનું ઉદા. લખ્યું છે  – ‘નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.’ શું આ દૃષ્ટાંત પણ અનાયાસે ધસી આવેલી વ્યંજના?
વિભાગ ‘છ’ આખોય એક જ કાવ્યનો છે. પંદર પાનાંમાં વિસ્તરેલું આ દીર્ઘ કાવ્ય જેરુસલામની જેહાદને આલેખે .ે  આ મહત્ત્વાકાંક્ષી રચના સક્ષમ છે. એની કેટલીક ચાવીરૂપ પંક્તિઓ નોંધીને અટકીએ : ‘ગાજતી ને ગજવતી નીકળે નદી / એમ જેરુસલામ જાવા નીકળી / ઈસુની અગિયારમી આખી સદી. (ગાલગાગા ગાલગાગા ગાલગા)
વિભાગ ‘છ’ આખોય એક જ કાવ્યનો છે. પંદર પાનાંમાં વિસ્તરેલું આ દીર્ઘ કાવ્ય જેરુસલામની જેહાદને આલેખે છે. આ મહત્ત્વાકાંક્ષી રચના સક્ષમ છે. એની કેટલીક ચાવીરૂપ પંક્તિઓ નોંધીને અટકીએ : ‘ગાજતી ને ગજવતી નીકળે નદી / એમ જેરુસલામ જાવા નીકળી / ઈસુની અગિયારમી આખી સદી. (ગાલગાગા ગાલગાગા ગાલગા)
વિભાગ ‘સાત’ : અરે કવિ, છ કોઠા ઠીકઠીક દુર્ભેદ્ય અને છેલ્લો સાતમો કોઠો ભેદ્ય?! કેવી આય્રની! આ વિભાગમાં એક દુહા-સોરઠા-કાવ્ય છે, બીજી છ ગઝલરચનાઓ છે. માર્મિકતા અને રંજકતા વચ્ચેનું અંતર અહીં ઓછું થતું જાય છે, મરમાળો સોરઠો આવી કડી પણ ધરે છે! : ‘હસ્તધૂનન શી ચીજમાં ખાઈ ગયા ને થાપ! / સમજ્યા હસ્તમિલાપ, કોઈ એમાં શુંં કરે?’
વિભાગ ‘સાત’ : અરે કવિ, છ કોઠા ઠીકઠીક દુર્ભેદ્ય અને છેલ્લો સાતમો કોઠો ભેદ્ય?! કેવી આય્રની! આ વિભાગમાં એક દુહા-સોરઠા-કાવ્ય છે, બીજી છ ગઝલરચનાઓ છે. માર્મિકતા અને રંજકતા વચ્ચેનું અંતર અહીં ઓછું થતું જાય છે, મરમાળો સોરઠો આવી કડી પણ ધરે છે! : ‘હસ્તધૂનન શી ચીજમાં ખાઈ ગયા ને થાપ! / સમજ્યા હસ્તમિલાપ, કોઈ એમાં શુંં કરે?’
ગઝલોમાં ઉદયનની પૂર્વકવિતામાંનો હળવો વિનોદ, ચમત્કૃતિ, સભારંકતા વાનગીલેખે અહીં પણ આવ્યાં છે. થોડીક મસ્તી, થોડીક ચબરાક શબ્દ-દિલ્લગી, દિલબહેલાવ રંજકતા. એની વચ્ચે –
ગઝલોમાં ઉદયનની પૂર્વકવિતામાંનો હળવો વિનોદ, ચમત્કૃતિ, સભારંજકતા વાનગીલેખે અહીં પણ આવ્યાં છે. થોડીક મસ્તી, થોડીક ચબરાક શબ્દ-દિલ્લગી, દિલબહેલાવ રંજકતા. એની વચ્ચે –
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|''<poem>‘સંતુલન’ આબાદ સાચવ્યું,
{{Block center|'<poem>‘સંતુલન આબાદ સાચવ્યું,
કાચાં કાવ્યો, પાકાં પૂંઠાં’</poem>''}}
કાચાં કાવ્યો, પાકાં પૂંઠાં’</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}


Navigation menu