ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યના પ્રકારો: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 43: Line 43:
(સ્વચ્છન્દે ઊછળતાં અને કિનારાની બખોલોમાં બળપૂર્વક પ્રવેશતાં સ્વચ્છ પાણીનાં મોજાંઓથી જેમનો મોહ નષ્ટ થયો છે એવા મહર્ષિઓ જ્યાં સહર્ષ સ્નાન અને આહિ્નક કરી રહ્યા છે; જેના ખાડાઓમાં કૂદતાં મોટાં દેડકાં છે અને મોટાં લચી પડેલાં વૃક્ષોના પડવાથી ઊંચે ઊછળતા મોટા તરંગોને કારણે જે ખૂબ અભિમાન ધરે છે, તે મન્દાકિની તમારી મન્દતા જલદી દૂર કરો.)
(સ્વચ્છન્દે ઊછળતાં અને કિનારાની બખોલોમાં બળપૂર્વક પ્રવેશતાં સ્વચ્છ પાણીનાં મોજાંઓથી જેમનો મોહ નષ્ટ થયો છે એવા મહર્ષિઓ જ્યાં સહર્ષ સ્નાન અને આહિ્નક કરી રહ્યા છે; જેના ખાડાઓમાં કૂદતાં મોટાં દેડકાં છે અને મોટાં લચી પડેલાં વૃક્ષોના પડવાથી ઊંચે ઊછળતા મોટા તરંગોને કારણે જે ખૂબ અભિમાન ધરે છે, તે મન્દાકિની તમારી મન્દતા જલદી દૂર કરો.)
અહી च्छનું પુનરાવર્તન, महर्षिहर्ष, मन्दाकिनी मन्दताम વગેરેમાં છેકાનુપ્રાસ અને द અને मના પુનરાવર્તનમાં વૃત્ત્યનુપ્રાસ એ શબ્દાલંકારો છે તથા ઓજસ્ ગુણ છે. કાવ્યનો વ્યંગ્યાર્થ છે ગંગા પ્રત્યેનો ભક્તિભાવ, પણ તે અસ્ફુટ રહે છે. તેથી આ કાવ્ય શબ્દચિત્રકાવ્યનું ઉદાહરણ બની રહે છે.
અહી च्छનું પુનરાવર્તન, महर्षिहर्ष, मन्दाकिनी मन्दताम વગેરેમાં છેકાનુપ્રાસ અને द અને मના પુનરાવર્તનમાં વૃત્ત્યનુપ્રાસ એ શબ્દાલંકારો છે તથા ઓજસ્ ગુણ છે. કાવ્યનો વ્યંગ્યાર્થ છે ગંગા પ્રત્યેનો ભક્તિભાવ, પણ તે અસ્ફુટ રહે છે. તેથી આ કાવ્ય શબ્દચિત્રકાવ્યનું ઉદાહરણ બની રહે છે.
શ્રી પૂજાલાલના ‘ભારતસ્તવન’ની ‘હીનને ગણતા હોય’ વગેરે પંક્તિઓ૧<ref>૧. જુઓ પૃ.૧૪૪ - </ref> અત્યંત પ્રગટ શબ્દાલંકારોને કારણે શબ્દચિત્ર બની જાય છે.
શ્રી પૂજાલાલના ‘ભારતસ્તવન’ની ‘હીનને ગણતા હોય’ વગેરે પંક્તિઓ૧<ref>૧. જુઓ --> [[ભારતીય કાવ્યસિદ્ધાંત/ધ્વનિનું સ્વરૂપ|ધ્વનિનું સ્વરૂપ]]</ref> અત્યંત પ્રગટ શબ્દાલંકારોને કારણે શબ્દચિત્ર બની જાય છે.
અવરકાવ્યનું મમ્મટનું બીજું ઉદાહરણ આ છે :{{Poem2Close}}
અવરકાવ્યનું મમ્મટનું બીજું ઉદાહરણ આ છે :{{Poem2Close}}
{{Block center|<poem>विनिर्गतं मानदमात्ममन्दिराद्
{{Block center|<poem>विनिर्गतं मानदमात्ममन्दिराद्
Line 53: Line 53:
અહીં અર્થગુણ પ્રસાદ અને અર્થાલંકાર ઉત્પ્રેક્ષા છે. એમાં ઈન્દ્રના ભયના ભાવનું સૂચન છે. હયગ્રીવની વીરતા પણ વ્યંગ્ય છે, પણ ઉત્પ્રેક્ષા અલંકારની તુલનાએ એ અસ્ફુટ રહે છે. તેથી આ કાવ્યને અર્થચિત્રકાવ્ય કહી શકાય. (જોકે ‘પ્રદીપ’ ટીકા લખનાર ગોવિંદ આને વાચ્યચિત્રકાવ્યનું યોગ્ય ઉદાહરણ ગણતા નથી, કેમ કે એમના મતે અહીં હયગ્રીવની વીરતા અસ્ફુટ નથી અને કવિનું પ્રયોજન પણ એ વીરતાના નિરૂપણનું જણાય છે.)
અહીં અર્થગુણ પ્રસાદ અને અર્થાલંકાર ઉત્પ્રેક્ષા છે. એમાં ઈન્દ્રના ભયના ભાવનું સૂચન છે. હયગ્રીવની વીરતા પણ વ્યંગ્ય છે, પણ ઉત્પ્રેક્ષા અલંકારની તુલનાએ એ અસ્ફુટ રહે છે. તેથી આ કાવ્યને અર્થચિત્રકાવ્ય કહી શકાય. (જોકે ‘પ્રદીપ’ ટીકા લખનાર ગોવિંદ આને વાચ્યચિત્રકાવ્યનું યોગ્ય ઉદાહરણ ગણતા નથી, કેમ કે એમના મતે અહીં હયગ્રીવની વીરતા અસ્ફુટ નથી અને કવિનું પ્રયોજન પણ એ વીરતાના નિરૂપણનું જણાય છે.)
‘નળાખ્યાન’માં પ્રેમાનંદ દમયંતીનાં રૂપ અને વસ્ત્રાભૂષણનું જે અલંકારખચિત વર્ણન કરે છે ત્યાં કવિની પ્રેરણા જાણે અલંકારની જ હોય, અને સૌન્દર્યદર્શનનો ભાવ અસ્ફુટ રહેતો હોય એમ લાગે છે. આથી તેને અર્થચિત્રકાવ્ય કહી શકાય.
‘નળાખ્યાન’માં પ્રેમાનંદ દમયંતીનાં રૂપ અને વસ્ત્રાભૂષણનું જે અલંકારખચિત વર્ણન કરે છે ત્યાં કવિની પ્રેરણા જાણે અલંકારની જ હોય, અને સૌન્દર્યદર્શનનો ભાવ અસ્ફુટ રહેતો હોય એમ લાગે છે. આથી તેને અર્થચિત્રકાવ્ય કહી શકાય.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
<hr>
Line 59: Line 58:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ધ્વનિના ત્રણ પ્રકારો
|previous = કાવ્યલક્ષણ : તુલનાત્મક ચર્ચા
|next = વક્રતાના પ્રકારો
|next =ધ્વનિકાવ્યના પ્રભેદો
}}
}}