અનુક્રમ/કલાપીના જીવનકવનનો એક વળાંક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 8: Line 8:
કલાપીના ‘ઉત્સુક હૃદય’ નામે કાવ્યમાં નીચેની બે પંક્તિઓ આવે છેઃ
કલાપીના ‘ઉત્સુક હૃદય’ નામે કાવ્યમાં નીચેની બે પંક્તિઓ આવે છેઃ
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>હવે જોવા ચાલ્યું જિગર મુજ સાક્ષાત્‌ હરિને,  
{{Block center|<poem>હવે જોવા ચાલ્યું જિગર મુજ સાક્ષાત્‌ હરિને,  
તહીં તેની કોઈ પ્રતિકૃતિ કશો શો રસ પૂરે?</poem>}}
તહીં તેની કોઈ પ્રતિકૃતિ કશો શો રસ પૂરે?</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
શોભના સાથેનાં લગ્ન પછી થોડા સમયમાં આ કાવ્ય લખાયેલું છે અને આ પછી કલાપીની કવિતા સૂફીવાદી ઈશ્વરી પ્રેમગાન તરફ વળી જાય છે. આથી આ પંક્તિઓમાં કલાપીના જીવનનો અને એની કવિતાનો એક વળાંક જોવાનું સરળ બની જાય છે. આ પંક્તિને નિમિત્ત કરીને થયેલું કેટલુંક ચિંતન-વિવેચન જુઓઃ
શોભના સાથેનાં લગ્ન પછી થોડા સમયમાં આ કાવ્ય લખાયેલું છે અને આ પછી કલાપીની કવિતા સૂફીવાદી ઈશ્વરી પ્રેમગાન તરફ વળી જાય છે. આથી આ પંક્તિઓમાં કલાપીના જીવનનો અને એની કવિતાનો એક વળાંક જોવાનું સરળ બની જાય છે. આ પંક્તિને નિમિત્ત કરીને થયેલું કેટલુંક ચિંતન-વિવેચન જુઓઃ
Line 28: Line 28:
૫. પ્રભુપ્રેમના માર્ગમાં કલાપી એકલ પ્રવાસી જ બન્યા હશે. પ્રિયતમાનો સાથ એમાં એમને મળ્યો જણાતો નથી.
૫. પ્રભુપ્રેમના માર્ગમાં કલાપી એકલ પ્રવાસી જ બન્યા હશે. પ્રિયતમાનો સાથ એમાં એમને મળ્યો જણાતો નથી.
આ પાંચે મુદ્દાઓ વિષે થોડા ઊહાપોહને સ્થાન છે એમ લાગે છે. ખાસ કરીને જે પંક્તિઓનો આધાર લઈને આ તારણો પર જવામાં આવ્યું છે, એ પંક્તિઓનો કાવ્યગત સંદર્ભ એવો છે કે જે આપણને થોડું જુદી રીતે વિચારવાની કદાચ ફરજ પાડે.
આ પાંચે મુદ્દાઓ વિષે થોડા ઊહાપોહને સ્થાન છે એમ લાગે છે. ખાસ કરીને જે પંક્તિઓનો આધાર લઈને આ તારણો પર જવામાં આવ્યું છે, એ પંક્તિઓનો કાવ્યગત સંદર્ભ એવો છે કે જે આપણને થોડું જુદી રીતે વિચારવાની કદાચ ફરજ પાડે.


<center> '''૨''' </center>
<center> '''૨''' </center>
સૌ પ્રથમ તો એ વસ્તુ ધ્યાન ખેંચે છે કે આ બે પંક્તિઓ જેમાં આવે છે એ ‘ઉત્સુક હૃદય’ પ્રધાનતયા પ્રિયામિલનની ઉત્સુકતાને, એના આનંદમય રોમાંચને અને એની નિશ્ચિતતાને કારણે થતી ઈશ્વર-કૃપાની આર્દ્ર અનુભૂતિને નિરૂપતું કાવ્ય છે :{{Poem2Close}}
સૌ પ્રથમ તો એ વસ્તુ ધ્યાન ખેંચે છે કે આ બે પંક્તિઓ જેમાં આવે છે એ ‘ઉત્સુક હૃદય’ પ્રધાનતયા પ્રિયામિલનની ઉત્સુકતાને, એના આનંદમય રોમાંચને અને એની નિશ્ચિતતાને કારણે થતી ઈશ્વર-કૃપાની આર્દ્ર અનુભૂતિને નિરૂપતું કાવ્ય છે :{{Poem2Close}}
{{Block center|<poem>* અહો! ક્યારે પેલો કનકમય ભાનુ નીકળશે?  
{{Block center|<poem>અહો! ક્યારે પેલો કનકમય ભાનુ નીકળશે?  
પ્રિયાનો ભેટો જે કિરણકરથી કાલ ધરશે?
પ્રિયાનો ભેટો જે કિરણકરથી કાલ ધરશે?
<center> * </center>
<center> * </center>
Line 48: Line 49:
પ્રિયાને પામંતાં કુદરત બધી પામીશ નકી,  
પ્રિયાને પામંતાં કુદરત બધી પામીશ નકી,  
જહીં ઇષ્ટપ્રાપ્તિ તહીં સહુ, તહીં મ્હેર હરિની.</poem>}}
જહીં ઇષ્ટપ્રાપ્તિ તહીં સહુ, તહીં મ્હેર હરિની.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રશ્ન એ ઊભો થાય છે કે જે ક્ષણે કલાપી શોભનાની પ્રાપ્તિમાં જીવનની સાર્થકતા અનુભવી રહ્યા છે, એને ઇષ્ટપ્રાપ્તિ અને હરિની મહેર ગણી રહ્યા છે, પ્રિયાને પામતાં કુદરતને આપોઆપ પામી શકાશે એવું માની રહ્યા છે, હૃદયની થડકથી જુદાઈના કિલ્લા ઢળી જતા જોઈ રહ્યા છે અને પ્યાલામાં ભરાઈને પ્રિયાના અધરપરવાળે જઈ ઠરવાનું ઇચ્છી રહ્યા છે એ ક્ષણે પ્રિયાપ્રેમને હરિરસની માત્ર છાયા ગણે અને એમાં પોતાને રસ રહ્યો નથી એવું કહે એ સંભવિત ખરું? આ રીતે, આ નવમી કડી પહેલી આઠ કડીમાં રજૂ થયેલા સંવેદનનો છેદ જ ઉડાડી નાખે. આઠ કડી સુધી પ્રિયામિલનની રોમાંચભરી આતુરતા અને નવમી કડીમાં એને સ્થાને હરિદર્શનની આતુરતા – આ તો ભારે વિસંગતિ ગણાય અને એ કોઈ રીતે નિર્વાહ્ય ન બની શકે.
પ્રશ્ન એ ઊભો થાય છે કે જે ક્ષણે કલાપી શોભનાની પ્રાપ્તિમાં જીવનની સાર્થકતા અનુભવી રહ્યા છે, એને ઇષ્ટપ્રાપ્તિ અને હરિની મહેર ગણી રહ્યા છે, પ્રિયાને પામતાં કુદરતને આપોઆપ પામી શકાશે એવું માની રહ્યા છે, હૃદયની થડકથી જુદાઈના કિલ્લા ઢળી જતા જોઈ રહ્યા છે અને પ્યાલામાં ભરાઈને પ્રિયાના અધરપરવાળે જઈ ઠરવાનું ઇચ્છી રહ્યા છે એ ક્ષણે પ્રિયાપ્રેમને હરિરસની માત્ર છાયા ગણે અને એમાં પોતાને રસ રહ્યો નથી એવું કહે એ સંભવિત ખરું? આ રીતે, આ નવમી કડી પહેલી આઠ કડીમાં રજૂ થયેલા સંવેદનનો છેદ જ ઉડાડી નાખે. આઠ કડી સુધી પ્રિયામિલનની રોમાંચભરી આતુરતા અને નવમી કડીમાં એને સ્થાને હરિદર્શનની આતુરતા – આ તો ભારે વિસંગતિ ગણાય અને એ કોઈ રીતે નિર્વાહ્ય ન બની શકે.
Line 57: Line 57:
કાવ્યમાં બે વખત ‘પ્રભુ’ અને ‘બે વખત ‘હરિ’નો ઉલ્લેખ છે. એમાંથી એક વખત ‘પ્રભુ’ અને એક વખત ‘હરિ’ એના ચાલુ અર્થમાં જ છે એ દેખાઈ આવે એવું છે :
કાવ્યમાં બે વખત ‘પ્રભુ’ અને ‘બે વખત ‘હરિ’નો ઉલ્લેખ છે. એમાંથી એક વખત ‘પ્રભુ’ અને એક વખત ‘હરિ’ એના ચાલુ અર્થમાં જ છે એ દેખાઈ આવે એવું છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>* પ્રભુએ, વ્હાલાંએ, જગત પરના લોક સઘળે,  
{{Block center|<poem>પ્રભુએ, વ્હાલાંએ, જગત પરના લોક સઘળે,  
દીધા નિર્મી તેનો મધુર કર મારા કર સહે.
દીધા નિર્મી તેનો મધુર કર મારા કર સહે.
<center> * </center>
<center> * </center>
Line 75: Line 75:
‘પ્રભુ’ કે ‘હરિ’ શબ્દનો આ વિશિષ્ટ અને લાક્ષણિક ઉપયોગ કહેવાય અને કવિએ એ શબ્દને કાવ્યમાં બે સ્થાનોએ ચાલુ અર્થમાં પ્રયોજીને ગૂંચવાડો ઊભો કર્યો છે – પણ કવિને શબ્દના અર્થને વિસ્તારવાની ક્યાં છૂટ નથી હોતી?
‘પ્રભુ’ કે ‘હરિ’ શબ્દનો આ વિશિષ્ટ અને લાક્ષણિક ઉપયોગ કહેવાય અને કવિએ એ શબ્દને કાવ્યમાં બે સ્થાનોએ ચાલુ અર્થમાં પ્રયોજીને ગૂંચવાડો ઊભો કર્યો છે – પણ કવિને શબ્દના અર્થને વિસ્તારવાની ક્યાં છૂટ નથી હોતી?
જો કાવ્યની પંક્તિઓનું આ અર્થઘટન બરાબર હોય તો કલાપી શોભનાના પ્રેમથી અતૃપ્ત થઈને કે મોહ નષ્ટ થતાં ઈશ્વરપ્રેમ તરફ વળ્યા એવું આ કાવ્ય બતાવે છે એમ કહી શકાય નહિ.
જો કાવ્યની પંક્તિઓનું આ અર્થઘટન બરાબર હોય તો કલાપી શોભનાના પ્રેમથી અતૃપ્ત થઈને કે મોહ નષ્ટ થતાં ઈશ્વરપ્રેમ તરફ વળ્યા એવું આ કાવ્ય બતાવે છે એમ કહી શકાય નહિ.


<center> '''૩''' </center>
<center> '''૩''' </center>
Line 81: Line 82:
૨. બીજું, આ ગઝલો સૂફી કવિઓની રીતે પ્રભુને ઉદ્દેશીને જ લખાયેલી છે – શોભના કે બીજી કોઈ વ્યક્તિને ઉદ્દેશીને નહિ એવો કલાપીનો ખુલાસો<ref>‘કલાપીની પત્રધારા’, જીવનલાલ અમરશી મહેતા, અમદાવાદ, ૧૯૩૧ પૃ. ૩૮૬.</ref> સ્વીકારવામાં બાધ નથી. એમના સંપ્રજ્ઞાત મનની એ માન્યતા છે પણ આ ગઝલોમાં જે ચિત્રકલ્પનો છે તે તો માનવશૃંગારનાં જ છે અને એની તાઝગી અને તાદૃશતા એવી છે કે આપણને એમ લાગ્યા વિના ન રહે કે માનવપ્રેમના નિબિડ સંસ્પર્શથી રોમાંચિત થયેલા, ચિત્તમાંથી આ ગઝલો જન્મી હશે :
૨. બીજું, આ ગઝલો સૂફી કવિઓની રીતે પ્રભુને ઉદ્દેશીને જ લખાયેલી છે – શોભના કે બીજી કોઈ વ્યક્તિને ઉદ્દેશીને નહિ એવો કલાપીનો ખુલાસો<ref>‘કલાપીની પત્રધારા’, જીવનલાલ અમરશી મહેતા, અમદાવાદ, ૧૯૩૧ પૃ. ૩૮૬.</ref> સ્વીકારવામાં બાધ નથી. એમના સંપ્રજ્ઞાત મનની એ માન્યતા છે પણ આ ગઝલોમાં જે ચિત્રકલ્પનો છે તે તો માનવશૃંગારનાં જ છે અને એની તાઝગી અને તાદૃશતા એવી છે કે આપણને એમ લાગ્યા વિના ન રહે કે માનવપ્રેમના નિબિડ સંસ્પર્શથી રોમાંચિત થયેલા, ચિત્તમાંથી આ ગઝલો જન્મી હશે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>* યારી ગુલામી શું કરું તારી? સનમ!  
{{Block center|<poem>યારી ગુલામી શું કરું તારી? સનમ!  
ગાલે ચૂમું કે પ્હાનીએ તુંને? સનમ!
ગાલે ચૂમું કે પ્હાનીએ તુંને? સનમ!
<center> * </center>
<center> * </center>
Line 91: Line 92:
અહીં એ નોંધી શકાય કે કલાપીએ એક વખત શોભનાને લખેલું “હું જ્યાંજ્યાં દૃષ્ટિ નાખું છું, ત્યાંત્યાં ચોગમ તારાં જ દર્શન જામી રહ્યાં છે”<ref>એજન, પૃ. ૨ </ref> તેનો જ ઉપયોગ ‘આપની યાદી’માં એમણે પછીથી કર્યો છે : “જ્યાંજ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની.” ઉપરાંત આ કવિતાઓ શોભનાને ઉદ્દેશીને નથી લખાયેલી એમ કલાપી જે કાગળમાં કહે છે તે જ કાગળમાં આરંભે “શોભના સાથે બહુ જ આનંદ આવે છે તેમાં તો કંઈ જ શંકા નહિ” એમ સ્વીકાર્યું છે. (કાગળમાં નામને ઠેકાણે ખાલી જગ્યા છે. પણ એ શોભના જ છે એમાં શંકા લાગતી નથી).
અહીં એ નોંધી શકાય કે કલાપીએ એક વખત શોભનાને લખેલું “હું જ્યાંજ્યાં દૃષ્ટિ નાખું છું, ત્યાંત્યાં ચોગમ તારાં જ દર્શન જામી રહ્યાં છે”<ref>એજન, પૃ. ૨ </ref> તેનો જ ઉપયોગ ‘આપની યાદી’માં એમણે પછીથી કર્યો છે : “જ્યાંજ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની.” ઉપરાંત આ કવિતાઓ શોભનાને ઉદ્દેશીને નથી લખાયેલી એમ કલાપી જે કાગળમાં કહે છે તે જ કાગળમાં આરંભે “શોભના સાથે બહુ જ આનંદ આવે છે તેમાં તો કંઈ જ શંકા નહિ” એમ સ્વીકાર્યું છે. (કાગળમાં નામને ઠેકાણે ખાલી જગ્યા છે. પણ એ શોભના જ છે એમાં શંકા લાગતી નથી).
કલાપીના જીવનમાં આવી કવિતા અત્યારે જ કેમ આવી એનો આવો ખુલાસો આપી શકાય. ઓછામાં ઓછું, કલાપીના ચિત્તમાં પ્રિયાપ્રેમને સ્થાને પ્રભુપ્રેમ નહિ પણ લાગણીઓનો એક સંકુલ અસ્તિત્વ ધરાવતો થયો છે એમ કહી શકાય.
કલાપીના જીવનમાં આવી કવિતા અત્યારે જ કેમ આવી એનો આવો ખુલાસો આપી શકાય. ઓછામાં ઓછું, કલાપીના ચિત્તમાં પ્રિયાપ્રેમને સ્થાને પ્રભુપ્રેમ નહિ પણ લાગણીઓનો એક સંકુલ અસ્તિત્વ ધરાવતો થયો છે એમ કહી શકાય.


<center> '''૪''' </center>
<center> '''૪''' </center>
Line 114: Line 116:
આ પહેલાં આપણે નોંધ્યું છે એ પ્રમાણે પોતાની ગઝલો વિષે ખુલાસો કરતી વખતે (છેક ૧૦–૪–૧૯૦૦ના રોજ) કલાપી સ્વીકારે છે કે “શોભના સાથે બહુ આનંદ આવે છે તેમાં તો કાંઈ જ શંકા નહીં.”
આ પહેલાં આપણે નોંધ્યું છે એ પ્રમાણે પોતાની ગઝલો વિષે ખુલાસો કરતી વખતે (છેક ૧૦–૪–૧૯૦૦ના રોજ) કલાપી સ્વીકારે છે કે “શોભના સાથે બહુ આનંદ આવે છે તેમાં તો કાંઈ જ શંકા નહીં.”
તા. ૧૦–૬–૧૯૦૦ના રોજ તો કલાપીનું અવસાન થયું, એટલે એમ કહી શકાય કે લગભગ છેક સુધી કલાપીને શોભના સાથેનાં પોતાનાં લગ્નથી, પોતાની સ્થિતિથી એકંદરે સંતોષ જ રહ્યો છે. એમની પ્રેમની લાગણીમાં કશી ઓટ આવી હોય એમ માનવાને ખાસ કશું કારણ જણાતું નથી.
તા. ૧૦–૬–૧૯૦૦ના રોજ તો કલાપીનું અવસાન થયું, એટલે એમ કહી શકાય કે લગભગ છેક સુધી કલાપીને શોભના સાથેનાં પોતાનાં લગ્નથી, પોતાની સ્થિતિથી એકંદરે સંતોષ જ રહ્યો છે. એમની પ્રેમની લાગણીમાં કશી ઓટ આવી હોય એમ માનવાને ખાસ કશું કારણ જણાતું નથી.


<center> '''૫''' </center>
<center> '''૫''' </center>
Line 121: Line 124:
સ્નેહીઓ કે સ્નેહનો ત્યાગ કરવાની વાત આમાં ક્યાંયે આવતી નથી. સ્નેહીઓની ઇચ્છાને વશ વર્તીને તો એ ત્યાગનું પગલું લેતાં અટકે છે. જગતપ્રીતિ – જેમાં મિત્રસ્નેહ, વિદ્યાપ્રીતિ, નારીપ્રેમ સઘળું આવી જાય છે – કલાપીના વ્યક્તિત્વનો અવિભાજ્ય અંશ હતો – કાન્તની પેઠે, એનો પ્રભુપ્રીતિ સાથે કશોક અભેદ પણ કલાપીના મનમાં રચાયેલો લાગે છે.
સ્નેહીઓ કે સ્નેહનો ત્યાગ કરવાની વાત આમાં ક્યાંયે આવતી નથી. સ્નેહીઓની ઇચ્છાને વશ વર્તીને તો એ ત્યાગનું પગલું લેતાં અટકે છે. જગતપ્રીતિ – જેમાં મિત્રસ્નેહ, વિદ્યાપ્રીતિ, નારીપ્રેમ સઘળું આવી જાય છે – કલાપીના વ્યક્તિત્વનો અવિભાજ્ય અંશ હતો – કાન્તની પેઠે, એનો પ્રભુપ્રીતિ સાથે કશોક અભેદ પણ કલાપીના મનમાં રચાયેલો લાગે છે.
સ્નેહીઓ વિના, પત્ની વિના – કદાચ શોભના વિના – કલાપી રાજ્યત્યાગ કરવા તૈયાર થયા હોત ખરા? એ રીતે રાજ્યત્યાગ કર્યો હોત તો એ ટકી શકત ખરો? કાન્તના જેવું કંઈક ન થાત? પણ “નિર્વાણનું સુખ છોડી દઈ સંસારીને મદદ આપવા સંસારમાં રહેતા મહાત્માઓ”<ref>કલાપીએ આપેલી સમજૂતી, જુઓ સાગરસંપાદિત ‘કેકારવ’ ની આવૃત્તિ ત્રીજી, પૃ. ૫૦૯-૧૦</ref> ને ઉદ્દેશીને લખાયેલી ‘શરાબનો ઇન્કાર’ એ ગઝલમાં કલાપી કહે છે કે “આવું, કહો! ક્યાં એકલો! આશક જહાં થાતી નથી.” એ આપણા પ્રશ્નનો જવાબ હોવા પૂરતો સંભવ છે.
સ્નેહીઓ વિના, પત્ની વિના – કદાચ શોભના વિના – કલાપી રાજ્યત્યાગ કરવા તૈયાર થયા હોત ખરા? એ રીતે રાજ્યત્યાગ કર્યો હોત તો એ ટકી શકત ખરો? કાન્તના જેવું કંઈક ન થાત? પણ “નિર્વાણનું સુખ છોડી દઈ સંસારીને મદદ આપવા સંસારમાં રહેતા મહાત્માઓ”<ref>કલાપીએ આપેલી સમજૂતી, જુઓ સાગરસંપાદિત ‘કેકારવ’ ની આવૃત્તિ ત્રીજી, પૃ. ૫૦૯-૧૦</ref> ને ઉદ્દેશીને લખાયેલી ‘શરાબનો ઇન્કાર’ એ ગઝલમાં કલાપી કહે છે કે “આવું, કહો! ક્યાં એકલો! આશક જહાં થાતી નથી.” એ આપણા પ્રશ્નનો જવાબ હોવા પૂરતો સંભવ છે.


<center> '''૬''' </center>
<center> '''૬''' </center>
Line 141: Line 145:
{{Right |[કલાપીદર્શન, ૧૯૭૪] }} <br>
{{Right |[કલાપીદર્શન, ૧૯૭૪] }} <br>
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<hr>
<br>
{{HeaderNav2
|previous = કાકાસાહેબનું વર્ણનાત્મક ગદ્ય
|next = ભટ્ટ નાયકનો ભાવનાવ્યાપાર
}}
<br>